દિવાળી નિમિત્તે રામનગરી (રામનું શહેર) અયોધ્યાને 26 લાખ દીવાઓથી શણગારવામાં આવી છે. દીપોત્સવ કાર્યક્રમમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
દિવાળી નિમિત્તે રામનગરી (રામનું શહેર) અયોધ્યાને 26 લાખ દીવાઓથી શણગારવામાં આવી છે. દીપોત્સવ કાર્યક્રમમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દીપોત્સવ 2025 ના કાર્યક્રમ દરમિયાન એક સાથે 26 લાખ…
અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને તોડવા પર રોક લગાવવા સુપ્રીમનો ઈન્કાર
અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને આંશિક ધ્વસ્ત કરવા સામે રોક લગાવવાની મસ્જિદ ટ્રસ્ટની માંગ સુપ્રીમકોર્ટે ફગાવી ગુજરાત હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. મસ્જીદ પાસેનો રસ્તો પહોળો કરવાની…
હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, જાણો રાજકીય કારકિર્દી અને પ્રોફાઇલ
ગુજરાત સરકારે પોતાના નવા કેબિનેટની રચના કરી દીધી છે. જેમાં સૌથી ખાસ વાત એ રહી કે હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા…
ગુજરાત સરકારમાં થઈ શકે છે મોટો ધડાકો! મંત્રિમંડળમાંથી 10 નામ થઈ શકે છે બહાર
ગુજરાતના રાજકારણમાં વધુ એક મોટો રાજકીય વિસ્ફોટ થવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર, 10 થી 11 વર્તમાન મંત્રીઓને કેબિનેટમાંથી…
રાજસ્થાનના જૈસલમૈરમાં બપોરે એક ખાનગી બસમાં આગ લાગતા ૧૯ લોકોના દર્દનાક મોત થયા
જૈસલમેર : રાજસ્થાનના જૈસલમૈરમાં બપોરે એક ખાનગી બસમાં આગ લાગતા ૧૯ લોકોના દર્દનાક મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ બસ જૈસલમેરથી જોધપુર આવી રહી હતી. તે સમયે બપોરે લગભગ ત્રણ…
સોનલબેન ખાખરાવાળાની સાંતેજ GIDC સ્થિત ફેક્ટરીમાં ભીષણ આગ
કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ…
ભુજમાં એક પત્નીએ કરવા ચોથના બીજા દિવસે તેના પતિને જીવતો સળગાવી દીધો.
આ ઘટના સમગ્ર કચ્છ જિલ્લામાં હચમચાવી નાખ્યો છે. આ એક પૈસાનો વિવાદ હતો. 60 વર્ષીય પતિએ 45 વર્ષીય કૈલાશ ચૌહાણ સાથે ફરીથી લગ્ન કર્યા હતા. ધનજીભાઈની પહેલી પત્નીનું ચાર વર્ષ…
“મીડિયાએ મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કર્યા…,” નિવેદન પર થયેલા વિવાદ બાદ બોલ્યા CM મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુર્ગાપુર ગેંગ રેપ કેસ અંગેના તેમના નિવેદનની સ્પષ્ટતા કરી છે. ANI અનુસાર મમતા બેનર્જીએ કહ્યું કે મીડિયાએ તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું,…
વડાપ્રધાનના વતન વડનગરની મુલાકાતે:અક્ષયકુમાર
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અત્યારે ફિલ્મફેર એવોર્ડ માટે ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન અક્ષયે પ્રધાનમંત્રી મોદીના ગામ વડનગરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હાટકેશ્વર મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી.…
અમદાવાદમાં મહિલા પોલીસે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી આરોપીને પકડયો
અમદાવાદના દાણીલીમડા પોલીસે ફરાર એક આરોપીને સોશિયલ મીડિયા અને વૈશ પલટો કરીને પકડી પાડ્યો છે. મહિલા પોલીસે આરોપી સાથે પહેલા સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી અને વિશ્વાસમાં લઈ તેની ધરપકડ કરી…
















