ઓછી મલાઈમાંથી પણ વધારે ઘી કાઢવું હોય તો આ સરળ અને કામની રીત અજમાવો
બજારમાં ઉપલબ્ધ ભેળસેળયુક્ત ઘી ખરીદવા કરતાં ઘરે જાતે ઘી બનાવવું વધુ સારું છે. ભેળસેળયુક્ત ઘીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર પડી શકે છે. તમારી માહિતી માટે મલાઈમાંથી…
લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાની ટિપ્સ, હિપેટોલોજિસ્ટએ ઉપાયો સૂચવ્યા
આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. પાચનને સરળ બનાવવામાં અને ઝેરી તત્વોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું લીવરનું સ્વાસ્થ્ય આજે ઘણા લોકોમાં બગડી રહ્યું છે. કેટલાક લોકો હૃદયના સ્વાસ્થ્ય…
નિષ્ણાંતોએ આપી ચેતવણી : ઠંડુ તરબુચ ખાવાથી પાચન તંત્રની પ્રક્રિયાને નુકસાન? જાણો સત્ય
જ્યારે પણ આપણે ‘ઉનાળો’ અને ‘હાઇડ્રેશન’ શબ્દો સાંભળીએ છીએ, ત્યારે સૌથી પહેલાં તરબુચ યાદ આવે છે. આ ફળમાં લગભગ 92 ટકા પાણી હોય છે, જે ઉનાળાની ગરમી સામે લડવા માટે…
ઉનાળામાં ગરમ ચા પીવાથી ફાયદો કે નુકસાન?વૈજ્ઞાનિક અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો!
ઉનાળાની કડકડતી ગરમીમાં લોકો સામાન્ય રીતે ઠંડા પીણાં તરફ આકર્ષાય છે, પરંતુ ભારતમાં ચા પીવાની પરંપરા યથાવત્ રહે છે. હવે વૈજ્ઞાનિક અભ્યાસોએ પણ આ આદત પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે.ધ…
દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.
ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને…
શાકાહારી ભોજનમાં વિટામીન બી-12 ની કમી સ્વાસ્થ્ય માટે ભારે
શાકાહારી ભોજનની થાળીમાં વિટામીન-બી-12 ની કમીથી લોકોને ભુલવાની સમસ્યા, ચિડિયાપણુ નસોમાં નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આઈએમએસ, બીએચયુમાં હેમેટોલોજી કોન્ફરન્સમાં બહાર આવી છે.કેજીએમયુનાં…
ચા સાથે શું ખાવું જોઈએ અને શું ન ખાવું. ડાયેટિશિયને જણાવ્યા ચા પીવાના યોગ્ય નિયમો
કેટલાક લોકો ચાને ઉર્જા બૂસ્ટર માને છે, અને જો તેઓ સવારે ચા ન પીવે તો તેઓ દિવસભર સુસ્તી, તણાવ અને નિર્જીવ અનુભવે છે. ચાનું દૈનિક સેવન ધીમે ધીમે ત્રણ કે…
ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવું જરૂરી
કડકડતી ઠંડી અને શીત લહેરમાં પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધ રહે. શિયાળાની ઋતુમાં ઓછું પાણી આપના હૃદયને ભારે પડી શકે છે વધારે ઠંડીથી ધમનીઓ સંકોચાઈ જાય છે. આથી બ્લડ પ્રેસર અને…
શિયાળામાં ચહેરા પર ગુલાબજળ લગાવવાની સાચી રીત કઈ?
શિયાળામાં ઠંડી અને સૂકી હવા પણ ત્વચા પર અસર કરે છે. આનાથી ચહેરા પરથી મોચ્યુરાઈઝ નીકળી જાય છે, જેનાથી ત્વચા શુષ્ક, નિસ્તેજ અને ખેંચાઈ જાય છે. વધુમાં જો શિયાળામાં યોગ્ય…
ડાયાબિટીસના દર્દીઓને રાહત : ઘાવને ભરવામાં મદદરૂપ દવાની શોધ
ન્યુયોર્ક (અમેરિકા):અહીંના સંશોધકોએ શરીરમાં ડાયાબિટીસથી થનાર નુકસાનને ઘટાડનાર એક નવી પધ્ધતિ શોધી છે. એનવાયયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ રેઝ 406 આર નામનો એક નાનો અણુ યૌગિક શોધ્યો છે. આ…














