અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

ખંભાતમાં ઇદ-ઉલ-ફિત્રની નમાઝ અદા તાલુકાભરમાં મુસ્લિમ બિરાદરોએ શ્રદ્ધાભેર ઈદની ઉજવણી કરી હતી

રમઝાન માસ પૂર્ણ થતાં ખંભાતમાં શુક્રવારે સાંજે ચાંદ દેખાયો હતો. આ સાથે મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને સૌએ એકબીજાને ચાંદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી.ઇદ-ઉલ-ફિત્ર પર્વ નિમિત્તે ખંભાતના ઇદગાહ…

ચૈત્ર નવરાત્રી વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું

ચૈત્ર નવરાત્રી દરમિયાન ઉપવાસમાં યોગ્ય આહાર, પાણી, ઊંઘ અને હળવી કસરત વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જોઈએ કે નવરાત્રી દરમિયાન તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ જેથી તમારા…

રેવડી બજારની અનેક દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

અમદાવાદ: શહેરના સૌથી વ્યસ્ત એવા રેવડી બજાર સ્થિત દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના…

ગિરનાર અંબાજી મંદિરમાં વિવાદ: નોન-વેજ પાર્ટી મામલે 11 લોકોને હાંકી કાઢ્યા

જુનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિરના પરિસરમાં માંસાહારી ખોરાક અને દારૂ પીતા પુજારીઓ સામે ગુજરાતના જિલ્લા વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. આ ઘટના દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

હાર્ટ એટેકથી બચવા માંગો છો? આ પાંચ પ્રકારના ખોરાક ખાવાનું ટાળો

ભારતમાં હૃદયરોગ (Heart disease) ના દર ચિંતાજનક દરે વધી રહ્યા છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા 2020 માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીયોને તેમના વેસ્ટર્ન કરતાં…

દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.

ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને…

હિસ્ટ્રી રિપીટ, હિસ્ટ્રી ડિફીટ!ઓપનિંગની સમસ્યા અને દક્ષિણ આફ્રિકા સામે હાર છતાં ટીમ ઇન્ડિયાએ કરી ઈતિહાસ રચના

ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઇતિહાસ રચ્યો છે. ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમ માટે સૂત્ર સતત હતું: “ઈસ્ટ્રી રિપીટ, હિસ્ટ્રી ડિફીટ” હવે ટીમ ઇન્ડિયાએ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે અને…

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી ચર્ચામાં — અયોધ્યામાં વધુ જમીન ખરીદી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. રામમંદિરથી 6 કિલોમીટર દુર માઝા તિહુરામાં તેમણે આ જમીન ખરીદી છે. શુક્રવારે અમિતાભ બચ્ચન તરફથી તેનું રજીસ્ટ્રેશન કરાવાયું છે. એક રિયલ એસ્ટેટ કંપનીએ…

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની હવામાનને લઈ મોટી આગાહી?

ગુજરાત સહિત દેશ આખામાં હોળીકા દહનની શરૂઆત થઈ ગઈ છે. ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન પહેલા પૂજા પાઠ કરવાથી લઇને તેની રાખને…