HMPV વાયરસને લઈ ગુજરાત સરકારની એડવાઈઝરી, જાણો બચવા શું કરવું?
હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે એચએમપીવીએ ભારતમાં દસ્તક આપી છે. ગુજરાતના અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ સામે આવ્યો છે. જે બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આ મામલે ગુજરાત સરકાર…
જામનગર રિફાઈનરીને 25 વર્ષ પૂરા; આકાશ અંબાણીની જાહેરાત, નવા આઇટી યુગમાં જામનગર બનશે વિશ્વ લીડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ગુજરાત સ્થિત જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જામગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.…
અમદાવાદ ફ્લાવર શો 2025 આ વર્ષે શું નવું છે? જોવા જાવ તો આ માહિતી જાણવી જરૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ આવતીકાલે તારીખ 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. અમદાવાદ ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે.…
અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આજે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી…
અમદાવાદમાં આવતીકાલથી ફલાવર શો અને ટ્રી સેન્સસનો આરંભ થશે, જાણો ટિકિટ અને સમય
ફ્લાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફલાવર શો- 3/1/25 ના રોજ જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં…
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, 2024ને આપી વિદાય
વર્ષ 2024ને અલવિદા કહી દેવામાં આવ્યું છે અને નવા વર્ષ 2025ના વધામણા થઈ ગયા છે. ગુજરાતીઓએ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. રાજ્યભરમાં અનેક ક્લબો, પાર્ટીપ્લોટોમાં ડીજેનું આયોજન કર્યું…
સાઉથ કોરિયામાં ૧૮૧ યાત્રીકોને લઈ જતું પ્લેન ક્રેશ: ૧૭૭ લોકોના મોત
દક્ષિણ કોરિયાના મુઆને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના સજાઈ છે. અહીં એક પ્લેન રનવે પરથી ક્રેશ ( થતાં ૧૭૭ લોકોનાં મોત થયાં હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનાએ…
ફ્લાઇટમાં જતા પહેલા જાણી લો આ નવા નિયમો: ભૂલથી પણ જૂના નિયમને ફોલો ન કરતા
જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરો છો તો તમારી હેન્ડ બેગનું વજન 7 કિલોથી વધુ ન હોવું જોઈએ. આ નવો નિયમ પ્રીમિયમ ઈકોનોમી અને ઈકોનોમી ક્લાસ પેસેન્જર્સ (Flight Luggage Rules) પર…
મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટો દુર્ઘટના ટાવર ધરાશાયી થતાં મજૂરો ઘાયલ થયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ પહેલા એક મોટો અકસ્માત થયો છે. કુંભની તૈયારીઓ વચ્ચે ટાવર ધરાશાયી થતાં નીચે કામ કરી રહેલા ઘણા મજૂરો ઘાયલ થયા છે. એક મજૂરનો પગ કપાઈ ગયો…
6000 કરોડના કૌભાંડમાં ફરાર મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાના દવાડા ગામેથી ધરપકડ
ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ આચરનારા અને એક મહિનાથી ફરાર BZ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી મોટું કૌભાંડ આચરનારા અને એક મહિનાથી…














