ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી: કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે 77મા વન મહોત્સવ-2026 અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ વલ્લભ વિદ્યાનગર…
પેટલાદ તાલુકાના ગામોમાં રૂ. 2.32 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
આણંદ : પેટલાદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના અભિગમ સાથે રૂ. 2.32 કરોડના વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત પોરડા…
PM સ્વનિધિ યોજના હેઠળ નડિયાદના શહેરી ફેરીયાઓને કોલેટરલ ફ્રી લોનનો મહત્તમ લાભ લેવા અનુરોધ
નડિયાદ: કેન્દ્ર સરકાર દ્વારા શહેરી ફેરીયાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ તેમના વ્યવસાયને આગળ વધારવાના હેતુથી PM સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શહેરી ફેરીયાઓને કોઈપણ પ્રકારની બાંહેધરી કે…
પ્રાકૃતિક કૃષિ અભિયાન-૨૦૨૬: માતર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને નફાકારક પશુપાલન અંગે માર્ગદર્શન
માતર: આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ના બી-ટુ-સી (B2C) ઘટક હેઠળ જિલ્લા અંદરની તાલીમનું આયોજન તા. ૧૩ અને ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન માતર તાલુકાના દેથલી ગામ ખાતે કરવામાં આવ્યું હતું. તાલીમમાં…
ખેડા તાલુકાના સાંખેજ ગામે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ, ૧૦૦થી વધુ ખેડૂતોએ લીધો લાભ
ખેડા: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નડિયાદ દ્વારા ખેડા તાલુકાના સાંખેજ ગામ ખાતે આવેલા શ્રી શિવશક્તિ ફાર્મમાં અનુસૂચિત જાતિના ખેડૂતો માટે બાગાયત વિભાગની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અંગે ખેડૂત તાલીમનું…
ખંભાતમાં કેમિકલ ગેસ પ્રદૂષણ મુદ્દે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર
ખંભાત: ખંભાત તાલુકાના કલમસર વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત ગેસ છોડવામાં આવ્યો હોવાના આક્ષેપને લઈને ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે…
અંબાજીમાં ૨૦થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે
મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ બનાસકાંઠા: શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૨૦થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન…
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે: અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની શક્યતા છે. ભારત હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી મુજબ 21થી 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળોએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર…
ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ની ઉજવણી: જંક ફૂડથી દૂર રહી પૌષ્ટિક આહાર અપનાવવા નગરપાલિકા પ્રમુખનું આહવાન
આણંદ: આણંદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈ.સી.ડી.એસ. આણંદ-૪ ઘટક દ્વારા ઓડ ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન ઓડ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા…
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે નકલી દારૂનું નેટવર્ક બેફામ? ભાવનગરના ખરકડીમાં 7નાં મોત બાદ 21 સામે FIR
ભાવનગર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં શંકાસ્પદ ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂના સેવન બાદ 7 લોકોનાં મોત થયાની ઘટનાએ સમગ્ર તંત્રને દોડતું કરી દીધું છે. ઘટનાની તપાસ દરમિયાન નકલી…
















