દિલ્હીમાં મુખ્યમંત્રીના વધુ એક કાર્યક્રમમાં હોબાળો:યુવકે વિરોધી નારા લગાવ્યા
શુક્રવારે ગાંધીનગર વિસ્તારમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના જાહેર કાર્યક્રમમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, 20 ઓગસ્ટ, બુધવારના રોજ તેમના પર હુમલો થયા પછી ગુપ્તા દ્વારા હાજરી આપવામાં આવેલી…
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસનો પડઘો: અમદાવાદમાં ખોખરા, મણિનગર, ઇસનપુર સહિતની 200 જેટલી શાળાઓ બંધ
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. પીડિતના પરિવારજનો તેમજ ગામના લોકો ઉમટી પડ્યા હતા અને સ્કૂલમાં તોડફોડ કરી હતી. ત્યારે વિરોધ હજુ થમીયો…
અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટના 100 વર્ષ પુરા થતાં ખંભાત દાઉદી બોહરાના મુસાફરખાનામા બ્લડ ચેક ટેસ્ટનુ આયોજન કર્યું હતું.
અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટના 100 વર્ષ પુરા થતાં ખંભાત દાઉદી બોહરાના મુસાફરખાનામા બ્લડ ચેક ટેસ્ટનુ આયોજન કર્યું હતું.તેમજ કાકા અકેલા કાકી અકેલા સાહેબના મઝાર મુબારકના ગ્રાઉન્ડમા મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેક…
આપ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી 28મીએ થશે.
નર્મદા જિલ્લા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી માર મારવાના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી જામીન અરજીની સુનાવણી આગામી તા.28 ના રોજ રાખવામાં આવી…
ડ્રેગન ફ્રૂટ કોણે ન ખાવું જોઈએ? દરરોજ ખાવું જોખમી છે?
ડ્રેગન (Dragon) ફ્રૂટને આરોગ્ય પ્રેમીઓમાં સુપરફ્રૂટ તરીકે લોકપ્રિયતા મળી છે. તેમાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે શરીરમાં હાનિકારક ‘ફ્રી રેડિકલ’ નો નાશ કરવામાં મદદ કરે છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને…
રાજ્યમાં વરસાદ ધીરે-ધીરે રંગ જમાવવા માંડ્યો.
16 ઓગસ્ટ અને શનિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનો નવા રાઉન્ડ…
ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પૂરા થતાં સન્માન આપી સર્ટિફિકેટ આપ્યા.
અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ મુંબઈ મુકામે 100 વર્ષ પુરા થતાં અંજુમને અબ્દુલ્લાહ ખંભાત ટ્રસ્ટ ના ટીમ મેમ્બરો શબ્બીરભાઈ એસ. મારફતીયા અબીઝરભાઈ જી. અત્તરવાલા સૈફદ્દીનભાઈ એસ. કાપડિયા ફખરુદ્દીનભાઈ એમ. ખંભાતી મકસુદભાઈ…
પંચામૃત અને ચરણામૃતમાં શું છે અંતર? શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણો આ બન્નેની બનાવવાની રીત
હિંદુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃત બંનેનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન સત્યનારાયણની કથા હોય કે પછી કોઈ પણ ધાર્મિક વિધિ, તેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. એટલું જ નહીં જન્માષ્ટમી પર…
બ્લેક કોફી ઘણાં રોગોનું જોખમ ઘટાડવામાં મદદગાર
મોટાભાગનાં લોકો તેમનાં દિવસની શરૂઆત ગરમ કોફીથી કરે છે. ઘણાં લોકો કોફી પીવાથી તાજગી અનુભવે છે અને તેમને તેનાથી ઉર્જા મળે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના જણાવ્યાં અનુસાર બ્લેક કોફી પીવાના ઘણાં…
અમદાવાદ: બુટલેગરનો નવો કીમિયો, દારુ સંતાડવાની જગ્યા જોઇ તમે પણ ચોંકી જશો
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ બુટલેગરો આખા રાજ્યમાં દારૂનું મોટા પાયે નેટવર્ક ચલાવે છે. ક્યાંક બેટરીમાંથી અંગ્રેજી દારુ મળે છે તો ક્યાંક ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થાય…
















