અમદાવાદ એરપોર્ટ પાસેની 13 ઈમારતોનું ડીમોલીશન થશે
અમદાવાદ એરપોર્ટની આસપાસ વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં નડતરરૂપ 46 બિલ્ડિંગનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી 13 નડતરરૂપ બિલ્ડિંગ હટાવાશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંકલનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ સરદાર વલ્લભભાઈ પટેલ…
અમદાવાદની રિક્ષાઓને મળ્યો એક ખાસ નંબર, જાણો શું છે આ સ્ટિકરના ફાયદા
અમદાવાદમાં છેલ્લા 4-5 દિવસથી ઓટો રિક્ષા પર એક નંબર જોવા મળી રહ્યો છે. હવે તમને સવાલ થતો હશે કે આ ઓટોરિક્ષા પર શેનો નંબર લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ…
એક દીકરીના લગ્ન માટે મુખ્યમંત્રીએ પોતાનો કાર્યક્રમ બદલી નાંખ્યો, CM ભૂપેન્દ્ર પટેલે પરિવારનો કર્યો સંપર્ક
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લી ઘડીએ જામનગરમાં તેમના જાહેર કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે તે સ્થળે એક છોકરીના લગ્ન થવાના હતા. જામનગરના એક પરિવારે 23 નવેમ્બરે…
ડાયાબિટીસના દર્દીઓને રાહત : ઘાવને ભરવામાં મદદરૂપ દવાની શોધ
ન્યુયોર્ક (અમેરિકા):અહીંના સંશોધકોએ શરીરમાં ડાયાબિટીસથી થનાર નુકસાનને ઘટાડનાર એક નવી પધ્ધતિ શોધી છે. એનવાયયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ રેઝ 406 આર નામનો એક નાનો અણુ યૌગિક શોધ્યો છે. આ…
અમદાવાદમાં PIએ 19 વર્ષીય યુવતી સાથે અડપલાં કર્યા: લિફ્ટ બંધ થતા જ ખભા પર હાથ મૂક્યો પછી…..
પોલીસ ઈન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો…
‘અમુલ’ની હવે ઈઝરાયેલમાં નિકાસ
ગુજરાતની જાણીતી અમૂલ ઇઝરાયેલ જેવી હાઇ સ્ટાન્ડર્ડ બજારમાં પોતાની ડેરી પ્રોડક્ટ્સ મોકલવાની તૈયારી કરી રહી છે. કંપીનીના એમડી જયેન મહેતાએ કહ્યુ કે અનેક પ્રોડક્ટ કેટેગરીને પહેલેથી પસંદ કરવામાં આવી છે…
જમ્યા પછી 10 મિનિટ ચાલવાના 7 ચમત્કારિક ફાયદા,
શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે. આપણી જીવનશૈલી અને આહાર એટલો ખરાબ થઈ ગયો છે કે આપણે ફક્ત ખોરાકના નામે આપણું પેટ ભરીએ છીએ. સ્વાદના ચક્કરમાં લોકો પોષક તત્વોનો હોય તેવી…
હુક્કા સ્મોકિંગ સાથે સંકળાયેલ હેલ્થ રિસ્ક
મુવીઝ હોઈ કે પકશી એન્સિયન્ટ આર્ટ આપણે તે બધા ની અંદર જોઈએ છીએ કે ઘણા બધા લોકો આનંદ માટે લાંબા પાઇપ પકડી ને બેઠા હોઈ છે અને તેની અંદર થી…
ગુજરાતમાં ઠંડીનો વધ્યો ચમકારો, 10.5 ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર
રાજ્યભરમાં ઉત્તરીય પવનોની અસરના કારણે તાપમાનનો પારો ઝડપથી નીચે ગગડ્યો છે, જેના પગલે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના 8 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાતા લોકોએ ગાત્રો થીજવતી…
વારાણસી નિર્માતા રાજામૌલી સામે ફરિયાદ, શું ખરેખર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી?
ઓસ્કાર વિજેતા RRR પછી એસએસ રાજામૌલીનો ગ્લોબટ્રોટર કાર્યક્રમ ફિલ્મ નિર્માતાની આગામી ફિલ્મ માટે સંપૂર્ણ લોન્ચ થવાની અપેક્ષા હતી. આ કાર્યક્રમમાં તેની ફિલ્મનું નામ વારાણસી રાખવામાં આવ્યું હતું, જેમાં ટેકનિકલ ખામીઓ…
















