સુપ્રીમ કોર્ટે આસારામ બાપુના આશ્રમની જમીન સામેની ગુજરાત સરકારની કાર્યવાહી પર રોક લગાવી

સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાતમાં આસારામ બાપુના આશ્રમની જમીનોને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તાત્કાલિક જપ્તી અને ખાલી કરાવવાની કાર્યવાહીથી રક્ષણ આપ્યું છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની…

ખલનાયક રિટર્ન્સ: સંજય દત્ત 32 વર્ષ પછી ‘બલ્લુ’ તરીકે વાપસી, ફર્સ્ટ લુક

મૂળ ફિલ્મ રિલીઝ થયાના 32 વર્ષ પછી અભિનેતા સંજય દત્તે ખલનાયક રિટર્ન્સની સત્તાવાર જાહેરાત કરી છે. 1993 ની આ ક્લાસિક ફિલ્મમાં માધુરી દીક્ષિત, અનુપમ ખેર, રાખી ગુલઝાર અને જેકી શ્રોફ…

અમદાવાદમાં મતગણતરી શરું, શરુઆતી વલણમાં ભાજપ આગળ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવવાનું શરૂ થયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 2 મતગણતરી કેન્દ્રો પર આજે…

ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે કોંગ્રેસ જવાબદાર, મુસ્લિમો નહીં: ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર

AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે દેશના ભાગલા માટે મુસ્લિમો નહીં પણ કોંગ્રેસ પાર્ટી જવાબદાર હતી. તેમણે ગુજરાતના લિંબાયતમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી…

લીવરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાની ટિપ્સ, હિપેટોલોજિસ્ટએ ઉપાયો સૂચવ્યા

આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. પાચનને સરળ બનાવવામાં અને ઝેરી તત્વોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું લીવરનું સ્વાસ્થ્ય આજે ઘણા લોકોમાં બગડી રહ્યું છે. કેટલાક લોકો હૃદયના સ્વાસ્થ્ય…

ગુજરાતમાં GST અધિકારીઓનું લાંચકાંડ, ₹55 લાખ માંગ્યા, ₹10 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા

નડિયાદમાં એક મોટી કાર્યવાહીમાં એંટી કરપ્શન બ્યુરો (ACB) એ સેન્ટ્રલ GST વિભાગના બે ક્લાસ-2 અધિકારીઓની ધરપકડ કરી છે. તેમને લાંચ લેતી વખતે રંગેહાથ દબોચી લેવામાં આવ્યા છે. એવો આરોપ છે…

અમદાવાદના ચર્ચાસ્પદ “ઢોસા કાંડ”માં મોટો વળાંક!ડેરી માલિકનો મોટો નિર્ણય – હવે ખીરું વેચવાનું બંધ!“હું માનસિક રીતે ભાંગી પડ્યો છું” – માલિકનો દાવો

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીના મોત મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે, છતાં મોત પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરિવારનો આરોપ છે કે, તેમના વિસ્તારમાં…

અમદાવાદના ગોતા બ્રિજ પર ડમ્પરની ટક્કર, બે યુવકોના ઘટનાસ્થળે મોત

અમદાવાદના ગોતા બ્રિજ પર બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા બાઇક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતને કારણે…

અનંત અંબાણી દ્વારા જન્મદિવસે ઐતિહાસિક પહેલ જામનગર માં વન્યજીવન યુનિવર્સિટીના પાયા મુકાયાપશુચિકિત્સા અને વન્યજીવન સંરક્ષણ માટે ખાસ અભ્યાસક્રમો શરૂ થશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની…

નિષ્ણાંતોએ આપી ચેતવણી : ઠંડુ તરબુચ ખાવાથી પાચન તંત્રની પ્રક્રિયાને નુકસાન? જાણો સત્ય

જ્યારે પણ આપણે ‘ઉનાળો’ અને ‘હાઇડ્રેશન’ શબ્દો સાંભળીએ છીએ, ત્યારે સૌથી પહેલાં તરબુચ યાદ આવે છે. આ ફળમાં લગભગ 92 ટકા પાણી હોય છે, જે ઉનાળાની ગરમી સામે લડવા માટે…