ગુજરાતમાં GST અધિકારીઓનું લાંચકાંડ, ₹55 લાખ માંગ્યા, ₹10 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા
નડિયાદમાં એક મોટી કાર્યવાહીમાં એંટી કરપ્શન બ્યુરો (ACB) એ સેન્ટ્રલ GST વિભાગના બે ક્લાસ-2 અધિકારીઓની ધરપકડ કરી છે. તેમને લાંચ લેતી વખતે રંગેહાથ દબોચી લેવામાં આવ્યા છે. એવો આરોપ છે…
અમદાવાદના ચર્ચાસ્પદ “ઢોસા કાંડ”માં મોટો વળાંક!ડેરી માલિકનો મોટો નિર્ણય – હવે ખીરું વેચવાનું બંધ!“હું માનસિક રીતે ભાંગી પડ્યો છું” – માલિકનો દાવો
અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીના મોત મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે, છતાં મોત પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરિવારનો આરોપ છે કે, તેમના વિસ્તારમાં…
અમદાવાદના ગોતા બ્રિજ પર ડમ્પરની ટક્કર, બે યુવકોના ઘટનાસ્થળે મોત
અમદાવાદના ગોતા બ્રિજ પર બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા બાઇક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતને કારણે…
અનંત અંબાણી દ્વારા જન્મદિવસે ઐતિહાસિક પહેલ જામનગર માં વન્યજીવન યુનિવર્સિટીના પાયા મુકાયાપશુચિકિત્સા અને વન્યજીવન સંરક્ષણ માટે ખાસ અભ્યાસક્રમો શરૂ થશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની…
લેબેનોન પર હુમલા બંધ ન થાય ત્યાં સુધી કોઈ વાટાઘાટ નહીં : ઈરાનનું કડક નિવેદનઅમેરિકા–ઈરાન વચ્ચેની શાંતિ ચર્ચાઓ ફરી અનિશ્ચિતતા તરફ
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ભયાનક યુધ્ધમાં 40માં દિવસે યુધ્ધ વિરામ થયો હતો અને આજથી પાકિસ્તાનમાં શાંતિ વાર્તા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી તે પૂર્વે ઇરાન આડુ ફાટ્યું…
અદાણી દ્વારા”CNG કાર અને રિક્ષા મુસાફરી મોંઘી, જાણો નવા ભાવ અને અસર”
સીએનજી કાર અને રિક્ષા ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીના ભાવ વધાર્યા છે. સીએનજી ના ભાવ વધતા રિક્ષા ભાડું પણ વધશે. તો સીએનજી કાર ચાલકો…
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ અદાલતોમાં ચુકાદા અને ન્યાયિક નિર્ણયો લેવા માટે AI (Artificial Intelligence) ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો
ગૂજરાત ઉચ્ચ ન્યાયાલયે ન્યાયિક અને અદાલતી વહીવટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે શનિવારે એક સીમાચિહ્નરૂપ નીતિ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા અનાવરણ કરવામાં આવેલી આ…
ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel ના હસ્તે સતાધાર ફ્લાયઓવરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા ફ્લાયઓવરથી ખાસ કરીને નારણપુરા, ગોતા અને સોલા વિસ્તારના લોકોને મોટો લાભ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન નવલોકાર્પિત ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈને તેમના…
અમદાવાદમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના!કાર ચાલકે બાઇકને ટક્કર મારી, બાઇક બોનેટમાં ફસાયેલી હોવા છતાં ઢસેડતા જ ફરાર!
અમદાવાદમાં એક કાર બોનેટમાં મોટરસાઇકલ ફસાઈને ઘણા અંતર સુધી દોડતી રહી. ત્યારબાદ ડ્રાઇવરે વાહન રોક્યું અને ખૂબ જ મુશ્કેલીથી કારમાંથી બાઇકને કાઢી હતી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ…
વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ જઈને દેશમાં સંકટ પેદા કર્યું : કેજરીવાલના પ્રહાર
ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ગરમ થયેલા રાજકીય વાતાવરણમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે રાજકોટ વિમાની મથકે પત્રકારો સાથેની…
















