એરઈન્ડીયાની આજની અમદાવાદ – લંડન ટેકનીકલ ક્ષતિથી રદ : ડ્રીમલાઈનર હજુ જોખમી!

અમદાવાદમાં ગત સપ્તાહે એરઈન્ડીયાની લંડન જતી ફલાઈટનો દુર્ઘટના અને તેમાં માર્યા ગયેલા 270થી વધુ લોકોના પુરા પાર્થિવદેહ પણ હજુ પરિવારજનોને સુપ્રત થયા નથી તે સમયે આજે ફરી એરઈન્ડીયાની અમદાવાદ-લંડન ફલાઈટ…

અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાના લંડન જતા વિમાનને ભયાનક દુર્ઘટમાં એક પ્રવાસી ચમત્કારીક રીતે બચી ગયો.

અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાના લંડન જતા વિમાનને ભયાનક દુર્ઘટના નડી હતી.ક્રેશ થયા બાદ પ્રચંડ વિસ્ફોટ સાથે અગનગોળો બની ગયુ હતું એટલે પ્રવાસીઓનાં બચવાના ચાન્સ બહુ ઓછા ગણવામાં આવતા હતા.તેવા…

રામ કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન

ભારતના પ્રખ્યાત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુના પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીએ બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. તેઓ 75 વર્ષના હતા. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના…

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશમાં શાળાઓ અને અન્ય સ્થળોએ બોમ્બ મુકવાની સતત મળી રહેલી ધમકી વચ્ચે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ જબરી અફડાતફડી સર્જાઈ ગઈ હતી. હાઈકોર્ટના ઈ-મેલ પર…

મોડે સુધી જાગતા લોકોમા ભૂલવાની-બિમાર થવાનો ખતરો

જો તમે મોડી રાત્રે જાગતા રહો છો, તો ઉંમર વધવાની સાથે તમારી માનસિક ક્ષમતા નબળી પડી શકે છે. આવા લોકોને વૃદ્ધાવસ્થામાં સ્મૃતિ ભ્રંશ થવાનું જોખમ સવારે વહેલા ઉઠનારા લોકોની સરખામણીમાં…

7 જૂને બકરી ઇદ મનાવવામાં આવે છે, જાણો કેમ આપવામાં આવે છે કુર્બાની?

ઈસ્લામ ધર્મ માટે બકરી ઈદનો તહેવાર ખૂબ જ ખાસ છે. તેને ઈદ ઉલ અધા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે…

અમદાવાદ ગ્રામ્ય એસ.પી.કચેરીમાં પ્રવેશતા બે નકલી અધિકારી સહિત ચાર ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય પોલીસે સરકારી અધિકારીઓ તરીકે ઢોંગ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ વ્યક્તિઓ રાષ્ટ્રીય પ્રતીક, અશોક સ્તંભવાળા ઓળખપત્રો ધરાવતા હતા અને કેન્દ્ર સરકારના એક…

ગુજરાતમાં કોરોનાના 108 કેસ નોંધાયા, દેશમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલમાં ભારતમાં કોવિડ-19 ના કેસોની સંખ્યા 4000 ને વટાવી ગઈ છે. જોકે આરોગ્ય વિભાગ તેને ચિંતાનો વિષય માનતું નથી અને લોકોને સ્વચ્છતા જાળવવા…

અમદાવાદમાં 3 વર્ષ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320 પાર થઈ ગયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં…

પોલીસકર્મીની દાદાગીરીનો Video વાઇરલ, દંડા વડે શખ્સ પર તૂટી પડ્યા!

અમદાવાદમાં (Ahmedabad) ‘રક્ષક જ ભક્ષક’ બન્યા હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ વાઇરલ વીડિયો દીવાન બલ્લુભાઈ રોડ (Diwan Ballubhai Road) પર હીરાભાઈ માર્કેટ પાસે બનેલી…