બોપલના ઝેફાયર ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો: 20ની અટકાયત, મોટાભાગના આફ્રિકન વિદ્યાર્થીઓ

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝેફાયર ફાર્મ હાઉસમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની પાર્ટી પર ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડીને 20 વ્યક્તિઓની અટકાયત કરી છે. ‘એન્યુઅલ પાર્ટી…

લાભ પાંચમ ક્યારે ઉજવાશે? જાણઓ સાચી તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ

લાભ પાંચમ પર, વ્યવસાયિક લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે, પુસ્તકો અને હિસાબોની ખાસ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા…

અસરાનીની ઈચ્છા મુજબ સાદગીથી મુંબઈમાં અંતિમ સંસ્કાર થયાઅંગ્રેજ કે જમાને કે `જેલર’ અસરાનીની એકઝીટ : દાયકાઓ સુધી હસાવનાર કોમેડિયન-અભિનેતાનું નિધન

દાયકાઓ સુધી લોકોને હસાવનાર મશહુર કોમેડીયન-અભિનેતા અસરાનીએ દિવાળીના પર્વે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગોવર્ધન અસરાનીએ સવારે તો સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી અને બપોરે 3.30 વાગ્યાની આસપાસ…

ભક્તોએ 10 મિનિટમાં 3000 કિલો પ્રસાદ લૂંટી લીધો, ડાકોર મંદિરની અનોખી પરંપરા

સોશિયલ મીડિયા પર ડાકોર મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો પ્રસાદ લેવા માટે એકબીજા પર ચઢી રહ્યા છે. આ ખરેખર એક પ્રાચીન પરંપરાના ભાગ રૂપે કરવામાં આવે છે.…

દિવાળી પછી અમદાવાદમાં હવા બની ‘ખતરનાક’, દેશના અન્ય શહેરોમાં શું છે સ્થિતિ?

દિવાળીના તહેવારને લોકોએ ધામધૂમથી ઉજવ્યો હતો. ફટાકડા ફોડીને ઉજવળી કરી હતી. જોકે, સાથે સાથે હવાનું પ્રદૂષણ પણ ખતરનાક લેવલે પહોંચ્યું હતું. અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરોમાં હવા ઝેરીલી બની હતી.…

દિવાળી નિમિત્તે રામનગરી (રામનું શહેર) અયોધ્યાને 26 લાખ દીવાઓથી શણગારવામાં આવી છે. દીપોત્સવ કાર્યક્રમમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

દિવાળી નિમિત્તે રામનગરી (રામનું શહેર) અયોધ્યાને 26 લાખ દીવાઓથી શણગારવામાં આવી છે. દીપોત્સવ કાર્યક્રમમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દીપોત્સવ 2025 ના કાર્યક્રમ દરમિયાન એક સાથે 26 લાખ…

અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને તોડવા પર રોક લગાવવા સુપ્રીમનો ઈન્કાર

અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને આંશિક ધ્વસ્ત કરવા સામે રોક લગાવવાની મસ્જિદ ટ્રસ્ટની માંગ સુપ્રીમકોર્ટે ફગાવી ગુજરાત હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. મસ્જીદ પાસેનો રસ્તો પહોળો કરવાની…

દિવાળી પર લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી? શુભ મુહૂર્ત, પૂજા વિધિ સામગ્રી અને મંત્ર

દિવાળી હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર છે. સનાતન પરંપરામાં દિવાળીના તહેવારને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હિંદુ પંચાગ મુજબ દર વર્ષે આસો અમાસ તિથિ પર ઉજવાય છે. પૌરાણિક…

હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, જાણો રાજકીય કારકિર્દી અને પ્રોફાઇલ

ગુજરાત સરકારે પોતાના નવા કેબિનેટની રચના કરી દીધી છે. જેમાં સૌથી ખાસ વાત એ રહી કે હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા…

ધનતેરસ પર ન સોનું-ચાંદી ન ખરીદી શકો તો ચિંતા ન કરો, આ 7 વસ્તુઓ ખરીદો, લક્ષ્મી માતા થશે પ્રસન્ન

દિવાળી પહેલા ઉજવાતો ધનતેરસનો તહેવાર ખૂબ જ શુભ અને શુભ માનવામાં આવે છે. આ દિવસ પાંચ દિવસના પ્રકાશના ઉત્સવની શરૂઆત દર્શાવે છે, જે ભાઈબીજના દિવસે સમાપ્ત થાય છે. ધનતેરસના દિવસે,…