અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું મોત, 49 સેકન્ડમાં માસુમ ઢળી પડી.
અમદાવાદના થલતેજમાં આવેલ ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષની ગાર્ગી રાણપરા નામની બાળકીનું મોત થયું છે. સવારે 8 વાગ્યે સીડી ચઢ્યા બાદ છાતીમાં દુખાવો થયો અને તે લોબીની ચેર પર…
ભગવાનને ચઢાવવા ફૂલ, બિલીપત્ર અને તુલસીપાન ક્યારે તોડવા જોઈએ?
પ્રાચીન કાળથી ભગવાનને ફૂલ અને પાંદડા ચઢાવવાની પરંપરા છે. સનાતન ધર્મમાં અનેક વૃક્ષો, છોડ અને ફૂલોને દિવ્ય માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઘરના આંગણામાં વાવેલો તુલસીનો છોડ માત્ર એક છોડ…
શિયાળામાં દહીં ખાવું જોઈએ? દહી ખાવાના કેટલા ફાયદા છે?
દહીં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્યપ્રદ પણ છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને વિટામિન બી 12 સહિત તમામ જરૂરી પોષક તત્વો હોય છે. મોટાભાગનાં લોકો દહીંને ઠંડુ માને છે અને તેથી…
અમદાવાદ પતંગ મહોત્સવમાં 47 દેશોના પતંગબાજો ભાગ લેશે
ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ- 2025માં 47 દેશોમાંથી ઓછામાં ઓછા 143 પતંગબાજો અને દેશના 11 રાજ્યોમાંથી 52 પતંગબાજો ભાગ લેશે.આ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 11 થી 14 જાન્યુઆરી દરમિયાન કરવામાં…
HMPV વાયરસને લઈ ગુજરાત સરકારની એડવાઈઝરી, જાણો બચવા શું કરવું?
હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે એચએમપીવીએ ભારતમાં દસ્તક આપી છે. ગુજરાતના અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ સામે આવ્યો છે. જે બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આ મામલે ગુજરાત સરકાર…
દુર્લભ સંયોગમાં થઇ રહી છે મહા કુંભની શરૂઆત, સ્નાન કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, જાણો કુંભના પહેલા દિવસે શું છે ખાસ
હિંદુ ધર્મમાં મહાકુંભનું ઘણું મહત્વ છે. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ 2025માં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં 45 દિવસ સુધી ચાલશે…
જામનગર રિફાઈનરીને 25 વર્ષ પૂરા; આકાશ અંબાણીની જાહેરાત, નવા આઇટી યુગમાં જામનગર બનશે વિશ્વ લીડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ગુજરાત સ્થિત જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જામગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.…
અમદાવાદ ફ્લાવર શો 2025 આ વર્ષે શું નવું છે? જોવા જાવ તો આ માહિતી જાણવી જરૂરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ આવતીકાલે તારીખ 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. અમદાવાદ ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે.…
અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આજે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી…
અમદાવાદમાં આવતીકાલથી ફલાવર શો અને ટ્રી સેન્સસનો આરંભ થશે, જાણો ટિકિટ અને સમય
ફ્લાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફલાવર શો- 3/1/25 ના રોજ જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં…