‘નાની-મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન ના જતા…વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જશો’

બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક ગામની વસ્તી કરતા તો પોલીસ…

મહાકુંભ ક્ષેત્રમાં વાહનો માટે NO Entry, ભીડ માટે યોજના અમલી, મહા પૂનમને લઈને CM યોગીની કડક સૂચના

મહાકુંભનો પાંચમો સ્નાનોત્સવ 12મી ફેબ્રુઆરીના રોજ ‘મહા પૂનમ’ના રોજ યોજાશે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે વિડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત મીટિંગ દરમિયાન આદિત્યનાથે તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું અને કાર્યક્રમને…

જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની ગઈકાલે કડી ખાતે એક ડાયરાના કાર્યક્રમમાં તબિયત લથડી હતી. જેના બાદ તેમને અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જોકે, એક રાહત આપતો વીડિયો સામે આવ્યો છે.…

હનીટ્રેપમાં ફસાતા હોટલ માલિકે કર્યો આપઘાત, વીડિયો બનાવીને જણાવી આપવીતી

ગુજરાતના સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક હોટલ માલિકે આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલા આ વ્યક્તિએ વીડિયોમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેણે પોતાના મૃત્યુ માટે એક…

અમેરિકાથી પાછા ધકેલાયેલા ‘ગુજરાતી’ઓના નિવેદન લેવાનું શરૂ: કાનુની કાર્યવાહી નહીં થાય

અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા ગુજરાતના 33 લોકો વિરૃદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં કબુતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી…

મહાશિવરાત્રી પર આ 5 વસ્તુ ઘરે લાવવી શુભ, ભગવાન શિવના આશીર્વાદ મળશે

હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે માહ વદ ચૌદશ તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી 26 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. મહાશિવરાત્રી ભગવાન શિવને સમર્પિત છે. મહાશિવરાત્રીનું મહત્વ એટલું…

પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીનું રૂ.10 હજાર કરોડનું દાન, જાણો ક્યાં ખર્ચ થશે આ પૈસા

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન પૂર્ણ થયા છે. અમદાવાદમાં થયેલા આ લગ્ન વિશે ગૌતમ અદાણીએ પોતે માહિતી આપી છે. જીત અદાણીના લગ્ન દિવા…

CM ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં પહોંચશે, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, આજ રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા 2025ની મુલાકાત લેશે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ…

કળિયુગી બાપે સગીર પુત્રની કરી હત્યા, પાણીમાં 30 ગ્રામ ‘સોડિયમ નાઇટ્રેટ’ નાંખીને પીવડાવી દીધુ

અમદાવાદમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રને ‘સોડિયમ નાઇટ્રેટ’ નામનું ઝેરી પદાર્થ ભેળવેલું પાણી આપીને તેની હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસે બુધવારે આ માહિતી આપી હતી. બાપુનગર પોલીસ સ્ટેશનના…

ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો કારણ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બોલિવૂડની સૌથી પ્રખ્યાત સ્ટારકિડ્સમાંથી એક છે. આરાધ્યા અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. તેની દરેક ગતિવિધિ પર ચાહકો નજર રાખે છે.…