અમેરિકાથી પાછા ધકેલાયેલા ‘ગુજરાતી’ઓના નિવેદન લેવાનું શરૂ: કાનુની કાર્યવાહી નહીં થાય

અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા ગુજરાતના 33 લોકો વિરૃદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં કબુતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી…

મહાશિવરાત્રી પર આ 5 વસ્તુ ઘરે લાવવી શુભ, ભગવાન શિવના આશીર્વાદ મળશે

હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે માહ વદ ચૌદશ તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી 26 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. મહાશિવરાત્રી ભગવાન શિવને સમર્પિત છે. મહાશિવરાત્રીનું મહત્વ એટલું…

પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીનું રૂ.10 હજાર કરોડનું દાન, જાણો ક્યાં ખર્ચ થશે આ પૈસા

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર જીતના લગ્ન પૂર્ણ થયા છે. અમદાવાદમાં થયેલા આ લગ્ન વિશે ગૌતમ અદાણીએ પોતે માહિતી આપી છે. જીત અદાણીના લગ્ન દિવા…

CM ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં પહોંચશે, ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, આજ રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા 2025ની મુલાકાત લેશે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ…

કળિયુગી બાપે સગીર પુત્રની કરી હત્યા, પાણીમાં 30 ગ્રામ ‘સોડિયમ નાઇટ્રેટ’ નાંખીને પીવડાવી દીધુ

અમદાવાદમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રને ‘સોડિયમ નાઇટ્રેટ’ નામનું ઝેરી પદાર્થ ભેળવેલું પાણી આપીને તેની હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસે બુધવારે આ માહિતી આપી હતી. બાપુનગર પોલીસ સ્ટેશનના…

ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી, જાણો કારણ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બોલિવૂડની સૌથી પ્રખ્યાત સ્ટારકિડ્સમાંથી એક છે. આરાધ્યા અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. તેની દરેક ગતિવિધિ પર ચાહકો નજર રાખે છે.…

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાએ રાજીનામું આપ્યું

ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભય ચુડાસમાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અભય ચુડાસમાની નિવૃત્તિ ઓક્ટોબર 2025 માં હતી, પરંતુ તેમણે 8 મહિના વહેલા રાજીનામું કેમ…

બજેટ 2025 વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડનારૂં: CM ભૂપેન્દ્ર પટેલ

મોદી 3.0ના કાર્યકાળમાં દેશનું સામાન્ય બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025 નું બજેટ રજૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન આપીને…

નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો શું છે ઘટના?

નરોડા પાટીયા વિસ્તારમાં લુંટના ઇરાદે થયેલ હત્યા મામલે સરદારનગર પોલીસે એક સગીર આરોપી સહિત 5 આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી. ઉલ્લેખનીય છે કે આરોપીએ મૃતક પાસે પૈસા માંગતા ન…