શેરડીનો રસ ક્યારે પીવો? લાંબો સમય સુધી પડ્યો રાખવાથી બગડી જાય? જાણો
શેરડીનો રસ ઉનાળામાં સૌથી વધુ પીવાતું સ્વસ્થ પીણાંમાંનું એક છે. તે ફક્ત શરીરને ઠંડુ જ નથી કરતું, પરંતુ તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે જે આપણને હાઇડ્રેટેડ રાખે છે…
પાર્કિંગ સુવિધા વગરના ખાણીપીણીના ડઝન પાર્લર સીલ : AMC ત્રાટકી
અમદાવાદમાં એસજી હાઇવે પર કર્ણાવતી કલબ સામેની ડઝન જેટલી ખાણીપીણી સહિતની દુકાનો પાર્કિંગ સુવિધાના અભાવે સીલ કરી દેવાનું ભારે પગલુ મહાપાલિકાએ ભર્યુ છે. તો રાજકોટ સહિતના શહેરોમાં પણ રાજમાર્ગો પર…
ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉભા રહીને બિલકુલ ના કરો આ 5 કામ, આખું ઘર થશે પરેશાન
વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વારને ખૂબ જ પવિત્ર અને ઊર્જાવાન સ્થળ માનવામાં આવે છે. તેથી આ સ્થાનની સફાઇ, પવિત્રતા અને કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ઘરનો મુખ્ય દરવાજો માત્ર…
પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, અમદાવાદ- સુરતમાં સર્ચ ઓપરેશન, 500થી વધુ અટકાયત
પહલગામમા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ધ્રૂજાવી દીધો છે. આ ઘટનામાં 26 નાગરિકોએ જીવ ગુમાવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. બેઠકોનો દોર પણ ધમધમી રહ્યો છે. પાકિસ્તાનના…
પહેલગામ આતંકી હુમલા બાદ ‘બબીતાજી’નું લોહી ઉકળી ઉઠ્યું, કહ્યું- તેમનું નામોનિશાન આ ધરતી પરથી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ પહેલગામ આતંકી હુમલાને લઈ પોતાનો આક્રોષ ઠાલવ્યો છે. તેમણે હિન્દુ પ્રવાસીઓને જાણી જોઈને નિશાન બનાવવાની વાત કરી છે અને આતંકીઓ…
આતંકવાદ વિરૂદ્ધ ભારતને પીઠબળ આપશે આ મુસ્લિમ દેશો
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘણા દેશો ભારતની સાથે ઉભા જોવા મળી રહ્યા છે. આમાં ઘણા મુસ્લિમ દેશોનો પણ સમાવેશ થાય છે, જેમાં કતાર, જોર્ડન અને ઇરાક મુખ્ય છે.…
અમદાવાદના સ્પામાંથી ઉઘરાણાં કરનાર કરોડપતિ વહીવટદાર વિજય શ્રીમાળીની ધરપકડ
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં કેટલાક પોલીસકર્મીઓ દ્વારા થયેલી બેફામ ઉઘરાણીના અનેક આક્ષેપો વચ્ચે કોન્સ્ટેબલ વિજય શ્રીમાળી નામના પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ છે. સ્પા-સંચાલકો પાસેથી હપતા લઈ 1.3…
શું તમને જમ્યા પછી કંઇક ગળ્યું ખાવાની ટેવ છેતો મીઠાઇને બદલે ડાર્ક ચોકલેટનો સરસ નાનો ટુકડો ખાવ : સાત ગજબના ફાયદા થશે
આપણામાંથી મોટાભાગના લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે. સામાન્ય રીતે લોકો મીઠાઈ, આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. જો કે તેમા મળતી ખાંડ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.…
પહેલગામ હુમલા મામલે અમિતાભની ચુપ્પી પર ફેન્સ અકળાયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકો માર્યા જતા આખો દેશ ગુસ્સામાં છે અને ફિલ્મ સ્ટાર્સ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનની ચૂપકીદી પર યુઝર્સ…
જમ્મુ કાશ્મીર: પહલગામ આતંકી હુમલામાં 27થી વધુના મોત, સૂત્રો દ્વારા મળી મોટી માહિતી
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 27થી વધુ પ્રવાસીઓના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.…