`કોલ્ડ્રીફ’ કફ સિરપમાં 48.6 ટકા ઝેરી કેમીકલ્સ : ગુજરાતમાં તપાસના આદેશ

રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં કફ સિરપ અપાયા બાદ નવ માસુમ બાળકોનાં મોતનો મામલો ગંભીર વળાંક લેવા માંડયો છે. તામીલનાડુની ફાર્મા કંપનીમાં ઉત્પાદિત આ કફ સિરપમાં 48.6 ટકા ડાઈએથીલીન ગ્લાયકોલ જેવું જીવલેણ…

પેલેડિયમ મોલના ટ્રાયલ રૂમમાં હિડન ફોન! કપડાં બદલતા સમયે સગીરાની નજર પડતા ભાંડો ફૂટ્યો

અમદાવાદના નામચીન પેલેડિયમ મોલમાં મહિલા સુરક્ષાનો ગંભીર મુદ્દો સામે છે. કેમ કે આ મોલમાં આવેલ મેક્સ શોરૂમ (Max Showroom)નાં ટ્રાયલ રૂમ (Trial room)માં 14 વર્ષની સગીરા કપડાં બદલતી હતી ત્યારે…

ગાંધીનગરના મહિલા પોલીસકર્મીનો હત્યારો તેનો પરિણીત પ્રેમી નીકળ્યો

અમદાવાદના શાહીબાગ પોલીસ હેડકવાટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હતયાનો ભેદ ઉકેલાયો છે. લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને…

ગાંધીનગરમાં રહસ્યમય સંજોગોમાં મહિલા પોલીસની નગ્ન હાલતમાં લાશ મળી આવી

ગાંધીનગરમાં સેક્ટર 24માંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. FSLની ટીમ પણ…

એશિયા કપમાં ભારતનો ‘વિજય તિલક’, પાકિસ્તાનને રગદોળ્યું

એશિયા કપ 2025 ના ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનો સામનો કરી રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 146 રનમાં ઓલઆઉટ…

આજે સમગ્ર ગુજરાતમાં ગુંજશે ‘ઓપરેશન સિંદૂર ગરબા’, CM ભૂપેન્દ્ર પટેલની આયોજકો અને કલાકારોને ખાસ અપીલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે કે 28 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન સિંદૂર ગરબાનો પડઘો ગુંજશે. તેમણે રાજ્યના લોકોને રવિવારે રાત્રે 11 થી 11:10 વાગ્યા…

ગાંધીનગરમાં ‘વોટ્સએપ સ્ટેટસ’ પર ‘કોમી’ સંઘર્ષ હિંસક બન્યા બાદ 70 થી વધુ લોકોની અટકાયત

બુધવારે રાત્રે દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગરબા ઉત્સવ ચાલી રહ્યો હતો. ત્યાં અચાનક ગરબા સ્થળ પર પથ્થરમારો શરૂ થયો. દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. એવું…

સુરતમાં ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે

ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે. DCP શેફાલી બરવાલની નજર પડતા નકલી PSI પકડાયો છે. પોલીસે નકલી PSI બનીને ફરતા યુવરાજ રાઠોડને પકડ્યો છે. ગ્રાઉન્ડમાં બંધ વોકીટોકી લઈને નકલી…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં આવેલ ‘અર્બન ખીચડી’ની દાળમાંથી મૃત ‘વંદો’ નીકળ્યો! ગ્રાહકને થયો કડવો અનુભવ

અમદાવાદ શહેરમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. શહેરમાં વધુ એક હોટલના ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે અને શહેરના વધુ એક નાગરિકને કડવો અનુભવ થયો…

અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, નવી કિંમતો આ તારીખથી લાગુ થશે.

કેન્દ્ર સરકારે GST સ્લેબમાં કરેલા ફેરફાર બાદ હવે અમૂલે ગ્રાહકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલે તેની 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કંપનીએ ઘી, બટર આઈસ્ક્રીમ,…