અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થયાની ગંભીર ઘટના બની છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે 3 ગજરાજ અચાનક બેકાબૂ થયા અને દોડવા લાગ્યા.…

મેઘરાજાએ સુરતની ‘સૂરત’ બગાડી, હજારો કરોડનો ખર્ચો છતા ઈમરજન્સી સુવિધાના નામે પોકળ દાવા

ધોધમાર વરસાદ બાદ સ્માર્ટ સિટી સુરતની હકીકત સામે આવી ગઈ છે. શહેરના લિમ્બાયત સ્થિત મીઠા ખાડી સ્થિત વિસ્તારમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. આવામાં એક બીમાર વૃદ્ધને…

‘મુસ્લિમ વેપારીઓ હિન્દુ વિસ્તારોમાં દુકાનો ખોલી શકે તેની ખાતરી કરો’, જાણો હાઈકોર્ટે ગુજરાત સરકારને આવું કેમ કહ્યું.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થાની યાદ અપાવતા કહ્યું કે તેને જાળવી રાખવું એ તેની ફરજ છે. સાથે જ હાઈકોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો કે તેઓ વડોદરાના એક હિન્દુ બહુમતીવાળા…

વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતથી વિજયી

વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થતાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતની ભાર સરસાઇથી વિજયી બન્યા છે. ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર નિરાશ થઇ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ…

કીર્તિ પટેલની ધરપકડ, બે કરોડની ખંડણી મામલે 10 મહિનાથી હતી ફરાર

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરત પોલીસે ધરપકડ કરી છે. કીર્તિની કથિત ખંડણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એક બિલ્ડરની ફરિયાદ બાદ સુરત પોલીસે આ કાર્યવાહી કરી હતી. કીર્તિ પટેલ…

એરઈન્ડીયાની આજની અમદાવાદ – લંડન ટેકનીકલ ક્ષતિથી રદ : ડ્રીમલાઈનર હજુ જોખમી!

અમદાવાદમાં ગત સપ્તાહે એરઈન્ડીયાની લંડન જતી ફલાઈટનો દુર્ઘટના અને તેમાં માર્યા ગયેલા 270થી વધુ લોકોના પુરા પાર્થિવદેહ પણ હજુ પરિવારજનોને સુપ્રત થયા નથી તે સમયે આજે ફરી એરઈન્ડીયાની અમદાવાદ-લંડન ફલાઈટ…

અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાના લંડન જતા વિમાનને ભયાનક દુર્ઘટમાં એક પ્રવાસી ચમત્કારીક રીતે બચી ગયો.

અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાના લંડન જતા વિમાનને ભયાનક દુર્ઘટના નડી હતી.ક્રેશ થયા બાદ પ્રચંડ વિસ્ફોટ સાથે અગનગોળો બની ગયુ હતું એટલે પ્રવાસીઓનાં બચવાના ચાન્સ બહુ ઓછા ગણવામાં આવતા હતા.તેવા…

રામ કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન

ભારતના પ્રખ્યાત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુના પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીએ બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. તેઓ 75 વર્ષના હતા. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના…

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશમાં શાળાઓ અને અન્ય સ્થળોએ બોમ્બ મુકવાની સતત મળી રહેલી ધમકી વચ્ચે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ જબરી અફડાતફડી સર્જાઈ ગઈ હતી. હાઈકોર્ટના ઈ-મેલ પર…

અમદાવાદ ગ્રામ્ય એસ.પી.કચેરીમાં પ્રવેશતા બે નકલી અધિકારી સહિત ચાર ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય પોલીસે સરકારી અધિકારીઓ તરીકે ઢોંગ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ વ્યક્તિઓ રાષ્ટ્રીય પ્રતીક, અશોક સ્તંભવાળા ઓળખપત્રો ધરાવતા હતા અને કેન્દ્ર સરકારના એક…