દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.

ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને…

શાકાહારી ભોજનમાં વિટામીન બી-12 ની કમી સ્વાસ્થ્ય માટે ભારે 

શાકાહારી ભોજનની થાળીમાં વિટામીન-બી-12 ની કમીથી લોકોને ભુલવાની સમસ્યા, ચિડિયાપણુ નસોમાં નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આઈએમએસ, બીએચયુમાં હેમેટોલોજી કોન્ફરન્સમાં બહાર આવી છે.કેજીએમયુનાં…

ચા સાથે શું ખાવું જોઈએ અને શું ન ખાવું. ડાયેટિશિયને જણાવ્યા ચા પીવાના યોગ્ય નિયમો

કેટલાક લોકો ચાને ઉર્જા બૂસ્ટર માને છે, અને જો તેઓ સવારે ચા ન પીવે તો તેઓ દિવસભર સુસ્તી, તણાવ અને નિર્જીવ અનુભવે છે. ચાનું દૈનિક સેવન ધીમે ધીમે ત્રણ કે…

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવું જરૂરી

કડકડતી ઠંડી અને શીત લહેરમાં પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધ રહે. શિયાળાની ઋતુમાં ઓછું પાણી આપના હૃદયને ભારે પડી શકે છે વધારે ઠંડીથી ધમનીઓ સંકોચાઈ જાય છે. આથી બ્લડ પ્રેસર અને…

શિયાળામાં ચહેરા પર ગુલાબજળ લગાવવાની સાચી રીત કઈ? 

શિયાળામાં ઠંડી અને સૂકી હવા પણ ત્વચા પર અસર કરે છે. આનાથી ચહેરા પરથી મોચ્યુરાઈઝ નીકળી જાય છે, જેનાથી ત્વચા શુષ્ક, નિસ્તેજ અને ખેંચાઈ જાય છે. વધુમાં જો શિયાળામાં યોગ્ય…

ડાયાબિટીસના દર્દીઓને રાહત : ઘાવને ભરવામાં મદદરૂપ દવાની શોધ

ન્યુયોર્ક (અમેરિકા):અહીંના સંશોધકોએ શરીરમાં ડાયાબિટીસથી થનાર નુકસાનને ઘટાડનાર એક નવી પધ્ધતિ શોધી છે. એનવાયયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ રેઝ 406 આર નામનો એક નાનો અણુ યૌગિક શોધ્યો છે. આ…

જમ્યા પછી 10 મિનિટ ચાલવાના 7 ચમત્કારિક ફાયદા,

શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે. આપણી જીવનશૈલી અને આહાર એટલો ખરાબ થઈ ગયો છે કે આપણે ફક્ત ખોરાકના નામે આપણું પેટ ભરીએ છીએ. સ્વાદના ચક્કરમાં લોકો પોષક તત્વોનો હોય તેવી…

હુક્કા સ્મોકિંગ સાથે સંકળાયેલ હેલ્થ રિસ્ક

મુવીઝ હોઈ કે પકશી એન્સિયન્ટ આર્ટ આપણે તે બધા ની અંદર જોઈએ છીએ કે ઘણા બધા લોકો આનંદ માટે લાંબા પાઇપ પકડી ને બેઠા હોઈ છે અને તેની અંદર થી…

શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ કે ઠંડા પાણીથી? પ્રેમાનંદ મહારાજે આશ્ચર્યજનક આપ્યો જવાબ

આજના સમયમાં, લોકો દરેક કાર્યમાં આરામ અને સુવિધા શોધે છે. સવારે ઉઠવું હોય, સ્નાન કરવું હોય કે કામ કરવું હોય, તેઓ સરળ રસ્તો શોધે છે. પરંતુ આ જ આદત ધીમે…

જો તમે દિવસમાં ઓછામાં ઓછા 15 મિનિટ ચાલો તો હૃદય તંદુરસ્ત રહેશે

દિવસમાં 10,000 ડગલાં ચાલવું સામાન્ય રીતે હૃદયની તંદુરસ્તી માટે આદર્શ માનવામાં આવે છે, પરંતુ નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે દિવસભરમાં થોડું થોડું ચાલવા કરતાં એક સાથે લાંબુ ચાલવું વધુ…