વૃદ્ધોને મફત સારવાર આપતી નવી ‘આયુષ્માન ભારત યોજના’નો લાભ કેવી રીતે મેળવી શકાય?
સરકારે આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવક મર્યાદાના કોઈપણ નિયમ વિના 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ વૃદ્ધ નાગરિકોને સ્વાસ્થ્ય વીમા કવર આપવાની શરૂઆત કરી છે. આ યોજના…
દિવાળીમાં હવા પ્રદૂષણ સામે સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની 4 સરળ ટીપ્સ
દિવાળી દરમિયાન ફટાકડા ફાડવાથી હવા પ્રદૂષણ વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. હવા પ્રદૂષણથી બચવા માટે આ 4 સરળ બાબતનું ધ્યાન રાખવું જોઇએ. દેશ-દુનિયામાં દિવાળીનો તહેવાર ખૂબ…
ઠંડી આવતા પહેલા આ રીતે રાખો રોગોને તમારાથી દૂર !
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે યોગ્ય આહારની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે વારંવાર બીમાર પડો છો, તો આજથી જ તમારા આહારમાં અહીં જણાવેલા ખોરાકનો સમાવેશ કરો.શિયાળાની…