કસરત કર્યા પછી કેળા ખાવાથી થશે આટલા ફાયદા
કસરત પછી શરીરને તાત્કાલિક પોષણની જરૂર હોય છે જેથી તે થાકેલા સ્નાયુઓને રિકવર કરી શકે અને ફરીથી ઉર્જા મેળવી શકે. ઘણા લોકોને ખબર નથી હોતી કે કસરત પછી શું ખાવું.…
ક્યા લોટની રોટલી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે?
આખા અનાજ અથવા મિલેટ બ્લડ સુગરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. રાગી રોટલી એક એવો સ્વસ્થ વિકલ્પ છે, જે માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ…
ગણતરીના દિવસોમાં કિડની થશે નેચરલી સાફ, બસ પીવો આ 5 ફળોનો જ્યૂસ; પથરીનું જોખમ થશે દૂર
જો આપણી કિડની સ્વસ્થ અને સાફ હોય તો તેની અસર આપણી હેલ્થ પર સ્પષ્ટ જોવા મળે છે. કિડની શરીરની પ્રાકૃતિક ફેક્ટરી છે જે બ્લડને ફિલ્ટર કરવાની સાથે સાથે બોડીના વોટર…
દારુ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે? મેડિકલ રિસર્ચમાં ચોંકાવનાર દાવો
દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એમાં કોઈને શંકા નથી. પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક આંતરરાષ્ટ્રીય સંશોધનના પરિણામો આ માન્યતાને અમુક હદ સુધી પડકારે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ…
IVF શું છે? જાણી લો આ પ્રક્રિયાની માહિતી, ડોક્ટરે જણાવ્યું કેટલાં છે સફળતાના ચાન્સ!
અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખાનપાનની અયોગ્ય રીતના કારણે લોકો ઇન્ફર્ટિલિટીના શિકાર બની રહ્યા છે. પરિણામે કેટલાંક કપલ્સને માતા પિતા બનવાનું સપનું અધૂરું રહી જાય છે. એવામાં આઇવીએફ ટેક્નિક એક નવી કિરણ…
રાજ્યભરમાં હોટલ અને ખાણીપીણીના સ્થાનો પર પીરસાતા પનીરમાં ભેળસેળઃ આરોગ્ય માટે ગંભીર જોખમ
ગાંધીનગર: ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી (FDCA) દ્વારા રાજ્યભરમાં 300થી વધુ હોટલોમાં પીરસાતા પનીરના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. 35 ટકાથી વધુ પનીરના નમૂનાઓ ફેઈલ…
શિયાળામાં દહીં ખાવું જોઈએ? દહી ખાવાના કેટલા ફાયદા છે?
દહીં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્યપ્રદ પણ છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને વિટામિન બી 12 સહિત તમામ જરૂરી પોષક તત્વો હોય છે. મોટાભાગનાં લોકો દહીંને ઠંડુ માને છે અને તેથી…
શિયાળામાં ઘીમાં રસોઈ બનાવાના અઢળક ફાયદા
શિયાળો શરૂ થઇ ગયો છે અને કડકડતી ઠંડી પડે છે. આ સાથે આપણે ઋતુ પ્રમાણે આપણી ખાવાની આદતો બદલવી છીએ. આપણે ડાયટમાં એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ જે હવામાનના…
નાનું ફળ મોટી અસર! માત્ર 4 મહિના જ મળે છે ખાવા, મગજ માટે અસરકારક, ત્વચા માટે ફાયદાકારક
બોર એક પૌષ્ટિક ફળ છે. જેને આયુર્વેદ અને આધુનિક ચિકિત્સાશાસ્ત્રમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેને જ્યુસ કે અથાણાના રૂપમાં પણ લઈ શકાય છે. શિયાળાના આગમનની સાથે જ ગ્રામીણ…
ગુજરાતમાં નકલીનો ધમધમાટ, ગેરકાયદેસર રીતે ચાલતી દસ હજારથી વધુ લેબોરેટરીઓ
ગુજરાતમાં દસ હજાર જેટલી ગેરકાયદેસર લેબ ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે. ખરેખર તો માત્ર MD પેથોલોજિસ્ટ જ લેબ ચલાવી શકે છે, પરંતુ જેઓ ૧૦-૧૨ પાસ છે અને મેડિકલ…
















