ગુજરાત પર મોટી આફત! આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ મચાવશે તાંડવ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો કોપ વરસવાનો છે. અરબ સાગરની ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે ગુજરાત પર ફરી એકવાર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે. અરબસાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી…
સલમાન ખાનના નિવેદનથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું, બોલિવૂડ અભિનેતાને આતંકવાદી જાહેર કર્યો.
બોલીવુડ અભિનેતા સલમાન ખાનના નિવેદનથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને તેને આતંકવાદી જાહેર કર્યો છે. તાજેતરમાં સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમમાં સલમાન ખાને બલુચિસ્તાનને એક અલગ દેશ તરીકે ઉલ્લેખ કર્યો હતો, જેનાથી શાહબાઝ…
રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ગેંગ ઝડપાઇ
રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું રૂપિયા 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ટોળકી ઝડપાઇ છે. ગીરના જંગલમાંથી પેંગોલિનની તસ્કરી કરીને મોટા શહેરોમાં વેચાણ કરતા હતા. શેડયૂલ-1 માં આવતું પ્રાણી દુર્લભ હોવાથી લાખો રૂપિયામાં…
બોપલના ઝેફાયર ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો: 20ની અટકાયત, મોટાભાગના આફ્રિકન વિદ્યાર્થીઓ
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝેફાયર ફાર્મ હાઉસમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની પાર્ટી પર ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડીને 20 વ્યક્તિઓની અટકાયત કરી છે. ‘એન્યુઅલ પાર્ટી…
લાભ પાંચમ ક્યારે ઉજવાશે? જાણઓ સાચી તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ
લાભ પાંચમ પર, વ્યવસાયિક લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે, પુસ્તકો અને હિસાબોની ખાસ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા…
ભક્તોએ 10 મિનિટમાં 3000 કિલો પ્રસાદ લૂંટી લીધો, ડાકોર મંદિરની અનોખી પરંપરા
સોશિયલ મીડિયા પર ડાકોર મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો પ્રસાદ લેવા માટે એકબીજા પર ચઢી રહ્યા છે. આ ખરેખર એક પ્રાચીન પરંપરાના ભાગ રૂપે કરવામાં આવે છે.…
દિવાળી પછી અમદાવાદમાં હવા બની ‘ખતરનાક’, દેશના અન્ય શહેરોમાં શું છે સ્થિતિ?
દિવાળીના તહેવારને લોકોએ ધામધૂમથી ઉજવ્યો હતો. ફટાકડા ફોડીને ઉજવળી કરી હતી. જોકે, સાથે સાથે હવાનું પ્રદૂષણ પણ ખતરનાક લેવલે પહોંચ્યું હતું. અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરોમાં હવા ઝેરીલી બની હતી.…
દિવાળી નિમિત્તે રામનગરી (રામનું શહેર) અયોધ્યાને 26 લાખ દીવાઓથી શણગારવામાં આવી છે. દીપોત્સવ કાર્યક્રમમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
દિવાળી નિમિત્તે રામનગરી (રામનું શહેર) અયોધ્યાને 26 લાખ દીવાઓથી શણગારવામાં આવી છે. દીપોત્સવ કાર્યક્રમમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દીપોત્સવ 2025 ના કાર્યક્રમ દરમિયાન એક સાથે 26 લાખ…
અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને તોડવા પર રોક લગાવવા સુપ્રીમનો ઈન્કાર
અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને આંશિક ધ્વસ્ત કરવા સામે રોક લગાવવાની મસ્જિદ ટ્રસ્ટની માંગ સુપ્રીમકોર્ટે ફગાવી ગુજરાત હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. મસ્જીદ પાસેનો રસ્તો પહોળો કરવાની…
હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, જાણો રાજકીય કારકિર્દી અને પ્રોફાઇલ
ગુજરાત સરકારે પોતાના નવા કેબિનેટની રચના કરી દીધી છે. જેમાં સૌથી ખાસ વાત એ રહી કે હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા…















