શિયાળામાં ઘીમાં રસોઈ બનાવાના અઢળક ફાયદા
શિયાળો શરૂ થઇ ગયો છે અને કડકડતી ઠંડી પડે છે. આ સાથે આપણે ઋતુ પ્રમાણે આપણી ખાવાની આદતો બદલવી છીએ. આપણે ડાયટમાં એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ જે હવામાનના…
નાનું ફળ મોટી અસર! માત્ર 4 મહિના જ મળે છે ખાવા, મગજ માટે અસરકારક, ત્વચા માટે ફાયદાકારક
બોર એક પૌષ્ટિક ફળ છે. જેને આયુર્વેદ અને આધુનિક ચિકિત્સાશાસ્ત્રમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેને જ્યુસ કે અથાણાના રૂપમાં પણ લઈ શકાય છે. શિયાળાના આગમનની સાથે જ ગ્રામીણ…
ગુજરાતમાં નકલીનો ધમધમાટ, ગેરકાયદેસર રીતે ચાલતી દસ હજારથી વધુ લેબોરેટરીઓ
ગુજરાતમાં દસ હજાર જેટલી ગેરકાયદેસર લેબ ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે. ખરેખર તો માત્ર MD પેથોલોજિસ્ટ જ લેબ ચલાવી શકે છે, પરંતુ જેઓ ૧૦-૧૨ પાસ છે અને મેડિકલ…
શિયાળામાં શુષ્ક અને નિસ્તેજ ત્વચાથી પરેશાન છો, તો અજમાવો આ સરળ ઉપાય, તમારી ત્વચા નરમ અને ચમકદાર બની જશે
લોકો શિયાળામાં શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માટે વિવિધ મોઇશ્ચરાઇઝર, લોશન અને ક્રીમનો ઉપયોગ કરે છે. તેનાથી પિમ્પલ્સ અને બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્લિસરીન ફાયદાકારક સાબિત થઈ…
હાઈ બ્લડ પ્રેશરનાં દર્દીઓને ગંભીર સ્ટ્રોકનું જોખમ વધારે
જો કોઈને હાઈ બ્લડ પ્રેશર હોય અથવા હ્રદયનાં ધબકારા અનિયમિત હોય કે ધૂમ્રપાનની આદત હોય તો તમને ગંભીર સ્ટ્રોકનું જોખમ વધારે હોઈ શકે છે.તાજેતરમાં ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલાં એક અભ્યાસમાં…
ગુજરાતમાં ઝિકા વાઇરસે દેખા દેતાં તપાસ હાથ ધરાઈ, ચેપ અને લક્ષણ વિશે જાણો
ગુજરાતના ગાંધીનગરમાં 70 વર્ષીય વૃદ્ધને ઝિકા વાઇરસનો ચેપ લાગ્યો હોવાની વાત બહાર આવી છે, જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. આ કેસના પગલે તંત્ર ગાંધીનગરમાં અલગ-અલગ સ્થળોએ સરવે હાથ…
હાર્ટ એટેકના 2 કલાક પહેલા શરીર આપે છે આ સંકેત, શરીરમાં આવું થાય તો તુરંત પહોંચી જજો ડોક્ટર પાસે
આજના સમયમાં હાર્ટ એટેક કોઈપણ ઉંમરના વ્યક્તિને આવી શકે છે. હાર્ટ એટેક મેડિકલ ઈમરજન્સી છે જેમાં હૃદયમાં બ્લડ ફ્લો અટકી જાય છે. હાર્ટ એટેક આવે ત્યારે સામાન્ય રીતે દર્દીને છાતીમાં…
દૂધ ઉકાળવા માટે શ્રેષ્ઠ વાસણ ક્યું? જાણો કયા ગ્લાસમાં દૂધ પીવું જોઈએ?
તમે કયા વાસણમાં દૂધ ઉકાળો છો.શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે ખરૂં? જો નહીં તો તમારે તેના વિશે વિચારવું જોઈએ. ખરેખરમાં કેટલાક વાસણોમાં દૂધ ઉકાળવાથી તેની ગુણવત્તા પર અસર…
વૃદ્ધોને મફત સારવાર આપતી નવી ‘આયુષ્માન ભારત યોજના’નો લાભ કેવી રીતે મેળવી શકાય?
સરકારે આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આવક મર્યાદાના કોઈપણ નિયમ વિના 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ વૃદ્ધ નાગરિકોને સ્વાસ્થ્ય વીમા કવર આપવાની શરૂઆત કરી છે. આ યોજના…
દિવાળીમાં હવા પ્રદૂષણ સામે સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની 4 સરળ ટીપ્સ
દિવાળી દરમિયાન ફટાકડા ફાડવાથી હવા પ્રદૂષણ વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. હવા પ્રદૂષણથી બચવા માટે આ 4 સરળ બાબતનું ધ્યાન રાખવું જોઇએ. દેશ-દુનિયામાં દિવાળીનો તહેવાર ખૂબ…















