સુપ્રીમ કોર્ટથી જામીન મળતા જ આસારામે નિયમ ભંગ કર્યો.

સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈ જેલથી બહાર આવેલ આસારામની મુશ્કેલીઓ ફરીથી વધી શકે છે. સુપ્રીમ કોર્ટે સારવાર કરાવવા માટે તેમને જામીન આપ્યા હતા પરંતુ આરોપ છે કે તે બનાસકાંઠાનના પાલનપુરમાં એક સત્સંગમાં…

ઓલા અને ઉબર ઓનલાઇન કેબ સર્વિસ સામે કેન્દ્રની લાલ આંખ

અમદાવાદ. નવી દિલ્હી: ભારતીય ગ્રાહકો માટે Uber-OLAમહત્વની કેબ સર્વિસ કંપનીઓ ઓલા અને ઉબર ફરીવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે મામલો છે.જુદા જુદા ડિવાઈસ પર અલગ અલગ ભાડા દર્શાવવાના આરોપનો…

ગુજરાતના હાઈવે પર આવેલી આ 27 હોટલો પર નહિ રોકાય એસટી બસ, GSRTC નો મોટો નિર્ણય

GSRTC નો મહત્વનો નિર્ણય ST વિભાગે હાઈવે પરની 27થી વધુ હોટલ ડિલીસ્ટ કરી.ગંદકીના પગલે 27 હોટલના બસ સ્ટોપ બંધ કરાયા.મુસાફરોની સુવિધા અને સ્વચ્છતા માટે પગલું ભરાયું.તમામ બસ સ્ટોપ અને હોટલ…

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીને મુંબઇ પોલીસે થાણે માંથી પડક્યો

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ થયેલા ચાકુથી હુમલામાં મુંબઇ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એએનઆઈના રિપોર્ટ અનુસાર, પોલીસે 19 જાન્યુઆરી, રવિવારની સવારે તેની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં…

20 વિદ્યાર્થીઓને PM મોદીની સ્કૂલમાં ભણવાની મળશે તક, જાણો શું છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું પ્રારંભિક શિક્ષણ ગુજરાતના વડનગરથી મેળવ્યું હતું. તેમણે વડનગર સ્કૂલમાં 9 થી 11 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે આ શાળાનું નામ પ્રેરણા સ્કૂલ અથવા પ્રેરણા…

એફબીઆઈ 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગુજરાતનો વ્યક્તિ; માહિતી આપનારને 250,000 ડોલરનું ઈનામ

ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) હજુ પણ એક ભારતીય વ્યક્તિને શોધી રહી છે જે 10 વર્ષ પહેલાં તેની પત્નીની હત્યા કરીને અમેરિકામાંથી ફરાર થઈ ગયો છે. આ ગુજરાતી વ્યક્તિનું નામ…

સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લીલાવતી હોસ્પિટલમાં…

ઉત્તરાયણના પવનની આગાહી, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આ આગાહી પતંગ રસિકો માટે મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં હવામાનમાં પલટો આવે તેવી કોઇ શક્યતા…

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું મોત, 49 સેકન્ડમાં માસુમ ઢળી પડી.

અમદાવાદના થલતેજમાં આવેલ ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષની ગાર્ગી રાણપરા નામની બાળકીનું મોત થયું છે. સવારે 8 વાગ્યે સીડી ચઢ્યા બાદ છાતીમાં દુખાવો થયો અને તે લોબીની ચેર પર…

ભગવાનને ચઢાવવા ફૂલ, બિલીપત્ર અને તુલસીપાન ક્યારે તોડવા જોઈએ?

પ્રાચીન કાળથી ભગવાનને ફૂલ અને પાંદડા ચઢાવવાની પરંપરા છે. સનાતન ધર્મમાં અનેક વૃક્ષો, છોડ અને ફૂલોને દિવ્ય માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઘરના આંગણામાં વાવેલો તુલસીનો છોડ માત્ર એક છોડ…