અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને કર્યો જેલ હવાલે
ભરૂચના અંકલેશ્વરના એક ગામમાં હવસની ક્રૂરતા આચરનાર દુષ્કર્મનો આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ગઈકાલે શ્રમિકોના પડાવમાં 10 વર્ષની બાળકી પર 36 વર્ષના આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.10 વર્ષની બાળકી મદદનો પોકાર…
દર વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન તા.25 થી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત વર્ષ 2008માં ત્યારના મુખ્યમંત્રી અને તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા કાર્નિવલનું એક અઠવાડિયાથી વધુ સમય સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય…
શરુ થયો ખરમાસ, 14 જાન્યુઆરી સુધી વિવાહ પર વિરામ; ભૂલથી પણ ન કરતા આ કામો
સૂર્યના બૃહસ્પતિની રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ શરૂ થાય છે. જે મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય પર રોક લાગી જાય છે.…
સંગીતનો મહાન સૂર આથમ્યો! ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોમાં નિધન
ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં દાખલ હતા. તેની હાલત ગંભીર જણાવી હતી. જો કે હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન દરમિયાન નિધન થયું. ફેમસ તબલાવાદક અને ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર…
ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા, હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ગુજરાતમાં ચકચારી મચાવનાર ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં સામેલ કાર્તિક પટેલ હજુ…
તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં નાસભાગના સંબંધમાં પોલીસે ધરપકડ કરી
તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં તેની ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયરમાં નાસભાગના સંબંધમાં પોલીસે ધરપકડ કરી હતી. જોકે તેમને હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાસભાગમાં એક 39…
‘ઐતિહાસિક અને અનુકરણીય!’ PM મોદીએ ડી. ગુકેશને વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા
ભારતના ડી. ગુકેશે ગુરુવારે 2024 FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે, ગુકેશ ડી. સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડી. ગુકેશને તેમની…
૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન ફરજિયાત
૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.શહેરીજનો જો પાલતુ શ્વાન રાખવા માંગતા હોય તો તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા રુપિયા ૨૦૦ ફી ભરવાની સાથે…
છાપાના પાના પર 4 રંગબેરંગી ટપકાં કેમ હોય છે? રોજ ન્યુઝપેપર વાંચનારને પણ નહીં હોય ખબર
આમ તો આજનો સમય ડિઝીટલ થઈ ગયો છે અને આપણામાંથી મોટાભાગના લોકો સમાચાર વિશે જાણવા માટે ફોન કે લેપટોપનો ઉપયોગ કરે છે. તેમ છતાં આજે પણ ઘણા એવા લોકો છે…
ACBએ સરકારી વકીલને 20 લાખની લાંચ લેતો રંગેહાથ ઝડપ્યો,
ગુજરાતમાંથી અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા હોય છે. આવી જ ઘટના ફરી એક વાર અમદાવાદમાં બની છે. અમદાવાદમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો છે. સરકારી વકીલ 20 લાખની લાંચ લેતા ઝડપાયો…
















