અમદાવાદ શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસ નો દરોડો
શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર સરખેજ પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને પ્રતિબંધિત નિકોટીનના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ ગ્રાહકોને હુક્કાબારમાં બોલાવીને તેમને નિકોટીનનો હુકકો આપવામાં આવતો…
ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી
પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ…
હાયપર ટેન્શન સાયલન્ટ કિલર છે હાયપર ટેન્શન, અંકુશમાં રાખવું જરૂરી
આજે હાયપર ટેન્શન યુવાનો અને મહિલાઓમાં વધી રહ્યું છે. આ હાયપર ટેન્શનથી ખરાબ ડાયેટ (ખાન-પાન)- લાઈફ સ્ટાઈલના કારણે યુવાનોમાં તેમજ હોર્મોનમાં ફેરફાર, ભાવનાત્મક તનાવ મહિલાઓમાં હાઈપર ટેન્શનનું કારણ છે. નિષ્ણાંતો…
પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના…
ગુજરાત ATS એ કચ્છમાંથી પાકિસ્તાને ગુપ્ત માહિતી પહોંચાડતા જાસૂસની કરી ધરપકડ
પાકિસ્તાન માટે જાસૂસી કરતી હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલહોત્રા બાદ હવે ગુજરાતમાંથી પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા બાતમીદારને ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ જાસૂસ ગોહિલ માત્ર થોડા રૂપિયામાં…
દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો!
ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલા રતનમહલ અભયારણ્યના ખાલી વિસ્તારોમાં એક રોયલ બંગાળ વાઘ વારંવાર જોવા મળે છે, જેના કારણે વન્યજીવ ઉત્સાહીઓ અને વન અધિકારીઓમાં રસ જાગ્યો છે. અધિકારીઓ કહે છે કે…
ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલ પૂર્વી ટાવરના નવમા માળે ભીષણ આગની ઘાટ
અમદાવાદ ફરી એકવાર આગની ઘટના બની છે. વિગતો મુજબ ગુરુકુળ રોડ વિસ્તારમાં ભીષણ આગ લાગ્યાના સમાચાર સામે આવતા ફાયર વિભાગ દોડતું થયું છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલ…
ઘરમાં આ વસ્તુઓ રાખવાથી ધન વધે છે, ભાગ્ય ચમકે છે, જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે?
વાસ્તુ શાસ્ત્રની સાથે, ફેંગ શુઇને પણ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓથી…
લગ્ન બાદ 6 મહિના દરમિયાન માત્ર 21 દિવસ સાથે રહ્યા, અનુષ્કા શર્મા કર્યો ખુલાસો
દેશના સૌથી પ્રિય અને પ્રખ્યાત પાવર કપલ્સમાંના એક, બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી એકબીજા પર પ્રેમ વરસાવવામાં ક્યારેય અચકાતા નથી. તાજેતરમાં વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી…
પરેશ રાવલે છોડી દીધી ‘હેરા ફેરી 3’, ચાહકોએ કહ્યું- બાબુ ભયા વગર…
હેરા ફેરી ફિલ્મોની સિરીઝ ભારતની સૌથી પ્રખ્યાત કોમેડી ફિલ્મોમાંની એક છે, લોકોને અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી ખૂબ ગમતી હતી. વર્ષ 2022 માં જાહેરાત કરવામાં આવી હતી…















