નારોલમાં ઓન ડ્યૂટી દારૂના નશામાં PSI ઝડપાયા, સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત ધરપકડ

કાયદાનું પાલન કરાવનારી પોલીસ જ જ્યારે જાહેરમાં કાયદાના લીરા ઉડાડે તે અત્યંત શરમજનક ઘટના છે. આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં શહેર ટ્રાફિક વિભાગના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર…

કારતક પૂનમ કે દેવ દિવાળી ક્યારે છે? નોંધી લો સાચી તિથિ, સ્નાન-દાન કરવાનું શુભ મુહૂર્ત અને મહત્વ

હિન્દુ ધર્મમાં કારતક પૂનમ એટલે કે દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાન, દીવા પ્રગટાવવાને શુભ માનવામાં આવે છે. ઉપરાંત આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ…

વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટરોને લોટરી, સુરતના ઉદ્યોગપતિ ડાયમંડ જ્વેલરીનું ઈનામ આપશે

સુરતના ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને વન ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ડાયમંડ જ્વેલરી અને સોલાર પેનલનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ગોવિંદ…

શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ કે ઠંડા પાણીથી? પ્રેમાનંદ મહારાજે આશ્ચર્યજનક આપ્યો જવાબ

આજના સમયમાં, લોકો દરેક કાર્યમાં આરામ અને સુવિધા શોધે છે. સવારે ઉઠવું હોય, સ્નાન કરવું હોય કે કામ કરવું હોય, તેઓ સરળ રસ્તો શોધે છે. પરંતુ આ જ આદત ધીમે…

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર

અમદાવાદ પોલીસે ગુરુવારે (30 ઓક્ટોબર) બોપલ રિંગ રોડ પર વકીલ બ્રિજ નજીક વન વર્લ્ડ વેસ્ટમાં સ્થિત મનાના સ્પામાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કથિત કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચના…

ખાટુ શ્યામ મંદિરમાં પહેલી વાર આવનારા ભક્તોએ આ 5 ખાસ નિયમો યાદ રાખવા જોઈએ

ભગવાન કૃષ્ણને પોતાનું વચન પાળવા બાબા ખાટુ શ્યામે પોતાનું માથું કાપીને માટે આપ્યું હતું, તે કળિયુગના દેવતા છે. ખાટુ શ્યામને ભગવાન કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હતું કે તેઓ કળિયુગમાં ભક્તોમાં…

ગુજરાતમાં કેજરીવાલે કહ્યું – હર્ષ સંઘવીને સુપર સીએમ અને ભૂપેન્દ્ર પટેલને ડમી CM બનાવી દીધા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત…

ટીકુ તલસાણીયા, માનસી પારેખ, પ્રેમ ગઢવી, જેસલ જાડેજાના ફિલ્મ પ્રમોશન માટે જોખમી સ્ટંટ : ગુનો દાખલ

રાજયમાં છાશવારે જાહેર માર્ગોમાં વિવિધ વાહનો સાથે જોખમી સ્ટંટ કરનારાઓનાં વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ `મિસરી’ના પ્રમોશન માટે નીકળેલ સ્ટારકાસ્ટ…

જો તમે દિવસમાં ઓછામાં ઓછા 15 મિનિટ ચાલો તો હૃદય તંદુરસ્ત રહેશે

દિવસમાં 10,000 ડગલાં ચાલવું સામાન્ય રીતે હૃદયની તંદુરસ્તી માટે આદર્શ માનવામાં આવે છે, પરંતુ નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે દિવસભરમાં થોડું થોડું ચાલવા કરતાં એક સાથે લાંબુ ચાલવું વધુ…

ગિરનાર લીલી પરિક્રમા 2025 ક્યારે શરૂ થશે? ધાર્મિક યાત્રા સાથે એડવેન્ચરનો અનુભવ

ગિરનાર લીલી પરિક્રમાનું ખાસ મહત્વ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા છે, જેમા મોટી સંખ્યામાં પરિક્રમા કરવા આવે છે. ગીર જંગલમાંથી પ્રસાર થતા રસ્તા પર…