હાર્દિક પટેલ પર લાગેલા દેશદ્રોહના કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચી લીધા
ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન દાખલ કરાયેલા રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચવા માટે 7 ફેબ્રુઆરીએ કોર્ટમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી.હવે આ દરખાસ્તને કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવી છે,…
પર્સમાં આ 5 વસ્તુઓને રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ, આર્થિક તંગીનું બને છે કારણ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર
ઘણીવાર એવું થાય છે કે પર્સ મહિનાની શરૂઆતમાં ભરેલું હોય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ ખર્ચા વધી જાય છે અને પર્સ ખાલી થવા લાગે…
અફેરના કારણે 37 વર્ષ બાદ આ કપલ થશે અલગ
અભિનેતા ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી અભિનેત્રી સાથે લગ્નેત્તર સંબંધ છે. જેને લઇને ગોવિંદા અને સુનિતાના સંબંધોમાં ખટરાગ પેદા થયો છે. અને હવે આ દંપત્તિ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. સુનિતાએ…
અમદાવાદના સ્થાપના દિવસે જ નગરદેવી ભ્રદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા
અમદાવાદમાં બુધવારે 614 વર્ષ બાદ માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા અમદાવાદ શહેરના સ્થાપના દિવસે નિકાળવામાં આવી હતી. મંદિરના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાનીએ આ અવસરે જણાવ્યું…
બોલિવૂડ સ્ટાર્સે મહાકુંભમાં ડૂબકી લગાવી, કેટરિના કૈફ સાસુ સાથે પહોંચી
પ્રયાગરાજ મહાકુંભ (Mahakumbh) માં સામાન્ય ભક્તો સાથે બોલિવૂડ સ્ટાર્સનું આગમન ચાલુ છે. સોમવારે, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay kumar), તેની પત્ની ટ્વિન્કલ ખન્ના આ ઉપરાંત કેટરિના કૈફ(Katrina Kaif) અને રવિના…
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો મોટો ખુલાસો
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની છે. જોકે, હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર…
સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીની ધરપકડ,
ગુજરાતમાં દારુબંધી વચ્ચે દારુની રેલમછેલ જોવા મળે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાંથી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ટ્રકમાં સાયકલની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. PCB ટીમની તપાસમાં ગોતા…
રાજ્યભરમાં હોટલ અને ખાણીપીણીના સ્થાનો પર પીરસાતા પનીરમાં ભેળસેળઃ આરોગ્ય માટે ગંભીર જોખમ
ગાંધીનગર: ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી (FDCA) દ્વારા રાજ્યભરમાં 300થી વધુ હોટલોમાં પીરસાતા પનીરના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. 35 ટકાથી વધુ પનીરના નમૂનાઓ ફેઈલ…
શાહપુરમાંથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે યુવકને ઝડપી લીધો
શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેવતદાસની ખડકીમાં પોલીસે દરોડો પાડીને બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો…
શિવલિંગ પર બીલીપત્ર કેવી રીતે અર્પણ કરવું? જાણો મહાશિવરાત્રીની પૂજા વિધિ
હિંદુ ધર્મમાં ભગવાન શંકર સૌથી જલ્દી પ્રસન્ન થતા ભગવાન માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ બીલી પત્ર ભોલેનાથને સૌથી વધુ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર જળ અભિષેક…
















