PM મોદીએ ભરવાડ સમાજના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો, કહ્યું- બાવળીયાળી ધામ શ્રદ્ધા, સંસ્કૃતિ અને ધર્મનું સ્થળ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભરવાડ સમાજના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણે આગામી 25 વર્ષમાં એક વિકસિત ભારત બનાવવાનું છે અને આ માટે મને…
પૃથ્વી પર પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સને સૌપ્રથમ ક્યાં લઈ જવાયા? તેઓ પરિવારને ક્યારે મળી શકશે?
સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. જો કે, તેઓએ હજુ પણ ઘણી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર…
કોણ છે મેઘ શાહ? જેના ફલેટમાંથી 95 કિલો સોનું અને કરોડોથી રોકડ મળી
ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ એ અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગ ઓપરેટર મેઘ શાહના ઘરે દરોડા પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદાના પાલડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી ડબ્બા ટ્રેડિંગ કરનાર મેઘ શાહના…
રમઝાન માત્ર ઈબાદત સાથે સાથે સ્વાસ્થ્યની ભેટ પણ છે.
ઉપવાસ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ માત્ર આત્માને શુદ્ધ કરવા માટે જ નહીં પરંતુ શરીરને ડિટોક્સ કરવાની પણ એક સરસ રીત છે.જો આપણે યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવીએ.…
૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ
રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારનો ગેરકાયદેસર ધંધો…
દારુ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે? મેડિકલ રિસર્ચમાં ચોંકાવનાર દાવો
દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એમાં કોઈને શંકા નથી. પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક આંતરરાષ્ટ્રીય સંશોધનના પરિણામો આ માન્યતાને અમુક હદ સુધી પડકારે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ…
ચૈત્ર નવરાત્રી 9 ના બદલે 8 દિવસની રહેશે, જાણો તારીખ અને કળશ સ્થાપના મુહૂર્ત
હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. પંચાગ મુજબ વર્ષમાં કુલ ચાર વખત નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બે ગુપ્ત નવરાત્રી છે, જે તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે…
સૌથી પહેલી હોળી કોણ રમ્યું હતું? કેવી રીતે થઇ શરુઆત?
હોળીનું નામ સાંભળતા જ આપણા મનમાં રંગ, ઉમંગ અને વાનગીઓની સુગંધ આવી જાય છે. તે ભારતના સૌથી પ્રાચીન અને મુખ્ય તહેવારોમાંથી એક છે, પરંતુ તેની શરૂઆત વિશે કોઈ ચોક્કસ માહિતી…
ગોતા વિસ્તારમાં બનશે અમદાવાદનું સૌથી ઊંચું 45થી વધુ માળનું કોમર્શિયલ બિલ્ડિંગ
અમદાવાદનો એસજી હાઈવે અને તેની આસપાસનો વિસ્તાર કોમર્શિયલ હબ બની ગયો છે, ત્યારે આ હાઈવે પર ગોતા વિસ્તારમાં નિરમા યુનિવર્સિટીની સામે શહેરનું સૌથી ઊંચું બિલ્ડિંગ બનાવવા માટે અમ્યુકો સમક્ષ પ્રપોઝલ…
જંત્રીને લઈને મહત્વના સમાચાર, સરકારે બદલ્યો નિર્ણય, નવા ભાવ સાથે આ તારીખથી ગુજરાતમાં લાગુ થશે નવી જંત્રી
ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવી જંત્રી અને તેને લાગુ કરવાના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે મોટા અપડેટ આવ્યા છે. એપ્રિલ…















