અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હાઇએલર્ટ, શાળાઓમાં તપાસનો ધમધમાટ

અમદાવાદ શહેરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હાઇએલર્ટ જેવી સ્થિતિ છે. બુધવારે સવારે અમદાવાદમાં અગ્રણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.…

બાથરૂમમાં આ વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ થશે, ગરીબી અને બીમારી આવશે

વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. કારણ કે જો આપણું ઘર અને કાર્યસ્થળ વાસ્તુ અનુસાર ન બને તો આપણા જીવનમાં ગરીબી આવે છે અને માતા લક્ષ્મીનો વાસ થતો નથી.…

તુલસીના પાન તોડતા સમયે દિવસનું ધ્યાન જરૂર રાખો, નહીં તો ભોગવવનું પડશે ભારે નુકસાન

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લગભગ દરેક ઘરમાં તુલસીની…

અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, PI એ પગમાં ગોળી મારી

અમદાવાદમાં પોલીસ એક બળાત્કારના સાયકો રેપના આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે. સાયકો રેપના આરોપીનું ક્રાઈમ બ્રાન્ચની ટીમે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેને પગમાં ગોળી મારી છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારીને…

રૂ.30 કરોડના છેતરપિંડીના કેસમાં બોલિવૂડ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની ધરપકડ

રાજસ્થાન પોલીસે રવિવારે 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક વિક્રમ ભટ્ટ (56) સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. આ કેસ રાજસ્થાનમાં નોંધવામાં આવ્યો હતો, જ્યારે ધરપકડ અંધેરી પશ્ચિમના વર્સોવામાં…

રદ્દ થયેલી ફ્લાઇટના મુસાફરોને આ તારીખે મળશે રિફંડ, સરકારનો ઇન્ડિગોને આદેશ

6 ડિસેમ્બરે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને સાંજ સુધીમાં રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે ટિકિટ રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવાનો…

સૂર્યાસ્ત પછી ભૂલથી પણ આ કામ ન કરો, નહીં તો લક્ષ્મી માતા થશે ગુસ્સે, કંગાળી આવશે

હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં સુખી જીવન અને સમૃદ્ધિ માટે ચોક્કસ નિયમો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી સુખી જીવન મળી શકે છે. ઘરમાં વસ્તુઓની યોગ્ય ગોઠવણી, વૃક્ષો…

શનિની સાડા સાતી કરતાં પણ કઠિન છે શનિદેવની મહાદશા

શનિની મહાદશા શું છે અને તેની શું અસરો હોય છે? જો આ પ્રશ્ર્ન તમારા મનમાં હોય, તો તમે અહીં તમારી મૂંઝવણ દૂર કરી શકો છો. શનિની મહાદશા 19 વર્ષ સુધી…

જાપ માળમાં 108 મણકા કેમ હોય છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહની ખરાબ અસર ઘટાડવા માટે મંત્ર અને રત્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમા માળાનો ઉપયોગ મંત્ર જાપ કરવા માટે થાય છે. તે માળામાં મોતીની સંખ્યા 108 છે…

હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ: UIDAI દ્વારા નવી એપ લોન્ચ

આધાર કાર્ડ સંબંધિત સેવાઓમાં લોકો લાંબા સમયથી સરળતા અને ઝડપી પ્રોસેસની માંગ કરી રહ્યા હતા. ખાસ કરીને મોબાઇલ નંબર અપડેટ કરાવવું એ સૌથી મુશ્કેલ પ્રક્રિયાઓમાંની એક ગણાતી હતી, કારણ કે…