મીઠી મધુર કેરી ખાવી હોઈ તો ઘરેજ વાવો કેરીનો છોડ
ઉનાળા (summer)ની ઋતુમાં રસદાર કેરીનો સ્વાદ દરેક વ્યક્તિ માણે છે. ઘણા લોકો પોતાના ઘરના બગીચામાં એક એવું કેરીનું ઝાડ રોપવા માંગે છે જે દર વર્ષે રસદાર ફળો આપે છે. જો…
અલ્લુ અર્જુન બર્થ ડે સ્પેશિયલ, ઘણી ઓછી ફિલ્મો છતાં સફળતાના શિખરે !
અલ્લુ અર્જુન અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યો છે. તેને સન પિક્ચર્સ દ્વારા સમર્થન આપવામાં આવશે, જેમણે જેલર જેવી ફિલ્મો બનાવી છે. સાઉથ સિનેમા એક્ટર અલ્લુ…
B12 લેતા હોય તો ચેતી જજો! આ 3 વિટામિન સપ્લીમેન્ટ્સ શરીરનો કરે છે સત્યાનાશ, દૂર રહેવામાં જ ડહાપણ
અમુક વિટામીન સપ્લીમેન્ટ્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને તમારા પાચનતંત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, અમુક વિટામિન સપ્લીમેન્ટ્સ આપણા આંતરડાને જોખમમાં નાખી શકે છે.વિટામિન શરીર…
અમદાવાદના જીવરાજ પાર્કમાં ACના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ, આગ લાગતા માતા-પુત્રનું મોત
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે. જેમા આ આગમાં જ મકાન માલિકની પત્ની અને દીકરાનું જ મોત થયું છે.…
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર
સુરતમાં વર્ષ 2017માં નોંધાયેલા દુષ્કર્મના કેસના આરોપી એવા જૈન મુનિને કોર્ટે આજે દોષિત ઠરાવ્યા છે. સુરત કોર્ટ દ્વારા આરોપી જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નાનપુરા સ્થિત ટીમલીયાવડ ખાતે…
આંતરડાની સફાઈ કરવા ક્યાં પીણાં છે ઉપયોગી?
છાશ અથવા કાંજીનું સેવન શરીરમાં સારા બેક્ટેરિયા વધારીને ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. પણ અહીં આંતરડાની સફાઈ કરવા માટે ઉનાળા દરમિયાન તમારે કયું ડ્રિંક પસંદ કરવું જોઈએ? પ્રોબાયોટિક્સ…
પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષે નિધન, કોકિલાબેન હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ
ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમાર, ખાસ કરીને તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા અને ‘ભારત કુમાર’ તરીકે પણ જાણીતા, 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન પામ્યા.આ ઉપરાંત…
અમદાવાદ: લાંચ લેતા કોન્સ્ટેબલનો વચેટિયા રંગેહાથે ઝડપાયો
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજીને અસામાજિક તત્વો વિરુદ્ધમાં સખત…
કસરત કર્યા પછી કેળા ખાવાથી થશે આટલા ફાયદા
કસરત પછી શરીરને તાત્કાલિક પોષણની જરૂર હોય છે જેથી તે થાકેલા સ્નાયુઓને રિકવર કરી શકે અને ફરીથી ઉર્જા મેળવી શકે. ઘણા લોકોને ખબર નથી હોતી કે કસરત પછી શું ખાવું.…
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ, મૃત્યુઆંક વધીને 21 થયો,
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતાં થયેલ જાનહાનીમાં 21 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાહત અને બચાવ…