ક્યા લોટની રોટલી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે?

આખા અનાજ અથવા મિલેટ બ્લડ સુગરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. રાગી રોટલી એક એવો સ્વસ્થ વિકલ્પ છે, જે માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ…

આસારામને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટ તરફથી 3 મહિનાના વચગાળાના જામીન મળ્યા

શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી આસારામને મોટી રાહત મળી છે. ખરેખરમાં ગુજરાત હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન જે 31 માર્ચે સમાપ્ત થવાના હતા, તેને 3 મહિના માટે લંબાવી દીધા છે. હવે તે…

વિક્રમ સવંતની શરૂઆત ક્યારે થઇ અને કોણે કરી હતી? જાણો તેનો અર્થ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

આમ તો સમગ્ર વિશ્વમાં 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસાર હિન્દુ નવવર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે. આ તારીખ દર વર્ષે બદલાય છે…

ગણતરીના દિવસોમાં કિડની થશે નેચરલી સાફ, બસ પીવો આ 5 ફળોનો જ્યૂસ; પથરીનું જોખમ થશે દૂર

જો આપણી કિડની સ્વસ્થ અને સાફ હોય તો તેની અસર આપણી હેલ્થ પર સ્પષ્ટ જોવા મળે છે. કિડની શરીરની પ્રાકૃતિક ફેક્ટરી છે જે બ્લડને ફિલ્ટર કરવાની સાથે સાથે બોડીના વોટર…

મંદિરથી આવ્યા પછી આ 5 કામ ન કરવા, પૂજાનું ફળ નહીં મળે, જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમ

હિંદુ ધર્મમાં મંદિરમાં પૂજા અને દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલીકવાર લોકો અજાણતાં એવી ભૂલો કરે છે જે તેમના જીવનને અસર કરી શકે છે. તેમજ દેવ…

આજનો ઇતિહાસ 23 માર્ચ : ‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ

આજે 23 માર્ચ 2023 (23 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે શહીદ દિવસ છે. વર્ષ 1931માં ભારતના મહાન ક્રાંતિ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકમતે ફાંસી આપી…

PM મોદીએ ભરવાડ સમાજના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો, કહ્યું- બાવળીયાળી ધામ શ્રદ્ધા, સંસ્કૃતિ અને ધર્મનું સ્થળ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભરવાડ સમાજના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણે આગામી 25 વર્ષમાં એક વિકસિત ભારત બનાવવાનું છે અને આ માટે મને…

પૃથ્વી પર પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સને સૌપ્રથમ ક્યાં લઈ જવાયા? તેઓ પરિવારને ક્યારે મળી શકશે?

સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. જો કે, તેઓએ હજુ પણ ઘણી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર…

કોણ છે મેઘ શાહ? જેના ફલેટમાંથી 95 કિલો સોનું અને કરોડોથી રોકડ મળી

ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ એ અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગ ઓપરેટર મેઘ શાહના ઘરે દરોડા પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદાના પાલડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી ડબ્બા ટ્રેડિંગ કરનાર મેઘ શાહના…

રમઝાન માત્ર ઈબાદત સાથે સાથે સ્વાસ્થ્યની ભેટ પણ છે.

ઉપવાસ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ માત્ર આત્માને શુદ્ધ કરવા માટે જ નહીં પરંતુ શરીરને ડિટોક્સ કરવાની પણ એક સરસ રીત છે.જો આપણે યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવીએ.…