વસંત પંચમીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, કેવી રીતે થઇ સરસ્વતી પૂજાની શરૂઆત? જાણો પૌરાણિક કથા
વસંત પંચમી જે બસંત પંચમી તરીકે પણ ઓળખાય છે, તે હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 2…
સૈફ અલી ખાન હુમલા કેસમાં નવો ટ્વિસ્ટ, અભિનેતાના ઘરે મળી આવેલા ફિંગરપ્રિન્ટ મેચ થતાં નથી.
અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ હુમલો થયો હતો અને હવે આ કેસને 10 દિવસ થઈ ગયા છે. જોકો આ કેસમાં દરરોજ નવા નવા અપડેટ્સ સામે આવતા રહે છે.…
મહાકુંભના સંગમ પર અવરોધ તૂટવાથી નાસભાગ મચી,નાસભાગમાં 10થી વધુ લોકોના મૃત્યુ અને સાત લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ
મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે. આ દરમિયાન સંગમ પર અચાનક ભાગદોડ મચી…
ખંભાતમાં પકડાયેલી ડ્રગ્સની ફેક્ટરીનું 50 કરોડની કિંમતનું કન્સાઇન્મેન્ટ ધોળકાના એસ્ટેટમાંથી મળ્યું.
ગુજરાત એટીએસની ટીમે ખંભાતના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદે અલ્પાઝોલમ બનાવતી ફેક્ટરી પાડી હતી અને ત્યાંથી રૂ. 107 કરોડની કિંમતનો 107 કિલો અલ્પાઝોલમનો જથ્થો તેમ જ અન્ય 2518 કિલો…
સુપ્રીમ કોર્ટથી જામીન મળતા જ આસારામે નિયમ ભંગ કર્યો.
સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈ જેલથી બહાર આવેલ આસારામની મુશ્કેલીઓ ફરીથી વધી શકે છે. સુપ્રીમ કોર્ટે સારવાર કરાવવા માટે તેમને જામીન આપ્યા હતા પરંતુ આરોપ છે કે તે બનાસકાંઠાનના પાલનપુરમાં એક સત્સંગમાં…
ઓલા અને ઉબર ઓનલાઇન કેબ સર્વિસ સામે કેન્દ્રની લાલ આંખ
અમદાવાદ. નવી દિલ્હી: ભારતીય ગ્રાહકો માટે Uber-OLAમહત્વની કેબ સર્વિસ કંપનીઓ ઓલા અને ઉબર ફરીવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે મામલો છે.જુદા જુદા ડિવાઈસ પર અલગ અલગ ભાડા દર્શાવવાના આરોપનો…
ગુજરાતના હાઈવે પર આવેલી આ 27 હોટલો પર નહિ રોકાય એસટી બસ, GSRTC નો મોટો નિર્ણય
GSRTC નો મહત્વનો નિર્ણય ST વિભાગે હાઈવે પરની 27થી વધુ હોટલ ડિલીસ્ટ કરી.ગંદકીના પગલે 27 હોટલના બસ સ્ટોપ બંધ કરાયા.મુસાફરોની સુવિધા અને સ્વચ્છતા માટે પગલું ભરાયું.તમામ બસ સ્ટોપ અને હોટલ…
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીને મુંબઇ પોલીસે થાણે માંથી પડક્યો
સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ થયેલા ચાકુથી હુમલામાં મુંબઇ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એએનઆઈના રિપોર્ટ અનુસાર, પોલીસે 19 જાન્યુઆરી, રવિવારની સવારે તેની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં…
20 વિદ્યાર્થીઓને PM મોદીની સ્કૂલમાં ભણવાની મળશે તક, જાણો શું છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું પ્રારંભિક શિક્ષણ ગુજરાતના વડનગરથી મેળવ્યું હતું. તેમણે વડનગર સ્કૂલમાં 9 થી 11 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે આ શાળાનું નામ પ્રેરણા સ્કૂલ અથવા પ્રેરણા…
એફબીઆઈ 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગુજરાતનો વ્યક્તિ; માહિતી આપનારને 250,000 ડોલરનું ઈનામ
ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) હજુ પણ એક ભારતીય વ્યક્તિને શોધી રહી છે જે 10 વર્ષ પહેલાં તેની પત્નીની હત્યા કરીને અમેરિકામાંથી ફરાર થઈ ગયો છે. આ ગુજરાતી વ્યક્તિનું નામ…