જંત્રીને લઈને મહત્વના સમાચાર, સરકારે બદલ્યો નિર્ણય, નવા ભાવ સાથે આ તારીખથી ગુજરાતમાં લાગુ થશે નવી જંત્રી

ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવી જંત્રી અને તેને લાગુ કરવાના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે મોટા અપડેટ આવ્યા છે. એપ્રિલ…

ગુજરાતમાં નરબલિનો ચોંકાવનારો કિસ્સો! બાળકીનું ગળું કાપી મંદિરમાં ચઢાવ્યું લોહી

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માનવ બલિના શંકાસ્પદ કેસમાં સોમવારે એક વ્યક્તિએ પાંચ વર્ષની બાળકીનું ગળું કુહાડીથી કાપીને હત્યા કરી દીધી. બાળકીની ક્રૂરતાથી હત્યા કર્યા…

ગુજરાતના 5 જિલ્લામાં ગરમીનું એલર્ટ, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી

ગુજરાતના હવામાને પોતાનો મિજાજ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. જોકે, રાજ્યમાં હજુ પણ સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. પરંતુ બપોર બાદ ગરમીએ લોકોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે.…

હોળી ધૂળેટી નિમિતે ST વિભાગનું ખાસ આયોજન, 1200 એક્સ્ટ્રા બસ દોડશે

રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની 1200 જેટલી…

અમદાવાદમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા, જાહેરમાં ખુલ્લેઆમ નબીરાઓએ કરી દારૂની પાર્ટી

અમદાવાદમાં ઇસ્કોન ચાર પાસે જાહેરમાં દારૂની મેહફીલ જામી હતી.. ખુલ્લેઆમ રસ્તા પર નબીરાઓએ દારુનો નશો કર્યો હતો. સોશિયલ મીડિયા પર મહેફિલની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે.. આ વીડિયો સામે આવ્યા…

અમદાવાદ SVPI એરપોર્ટ પર દેશનું પ્રથમ ખાનગી કાફે ખુલ્યું, રેલવે સ્ટેશન જેવા ચા,કોફી, નાસ્તાના ભાવ – UDAN YATRI CAFE

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર દેશના પ્રથમ ખાનગી ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ કરાયો છે. જેથી એરપોર્ટ પર મુસાફરોને બજેટ-ફ્રેન્ડલી અને સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન…

હીરાબા ની તસવીર હાથમાં લઈ રડતો હતો યુવાન, PM મોદીએ તાત્કાલિક તેની ઈચ્છા પૂર્ણ કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં પીએમ મોદીએ એક રેલીને સંબોધિત કરી હતી અને એક રોજ શો પણ કર્યો હતો. આ રોડ શો દરમિયાન એક અદ્ભુત દ્રશ્ય જોવા…

જલારામ બાપા વિશે એલફેલ બોલનારા સાધુએ વીરપુર જઈ માફી માંગી

સ્વામીનારાયણ સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામબાપા વિશે ટિપ્પણીનો મામલે આખરે સ્વામીનારાયણ સંત ઝૂક્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામબાપા વિશે ટિપ્પણી બાદ લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો હતો. સ્વામીએ વીડિયોથી માફી…

અમદાવાદમાં બનશે 2000 બેડની નવી હોસ્પિટલ, એક જ જગ્યાએ મળશે તમામ સુવિધા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો આ હોસ્પિટલમાં વિવિધ સારવાર માટે આવે છે. દરમિયાન રાજ્ય સરકાર…

ભારતે લઈ લીધો 2023 વર્લ્ડ કપનો બદલો, કાંગારૂ ટીમને બહાર ફેંકી ફાઈનલમાં કરી એન્ટ્રી

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ રમાઈ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો બદલો પૂરો કર્યો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા…