ભારત-પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ બનતા કચ્છના ભુજ, નખત્રાણા અને નલિયામાં બ્લેક આઉટ

પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના બાડમેર અને અમૃતસરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, ભારતના સુદર્શન ચક્ર એટલે કે S-400 સિસ્ટમે ઘણી પાકિસ્તાની મિસાઇલોનો નાશ કર્યો છે. હાલમાં જમ્મુના અખનૂરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, પાકિસ્તાન તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે. ભારત પણ પાકિસ્તાનના આ નાપાક ષડયંત્રનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ત્યાં જ ગુજરાતના ભુજમાં પણ સંપૂર્ણ બ્લેક આઉટ કરી દેવામાં આવ્ચું છે.

પાકિસ્તાન દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે કારણે કચ્છના ભુજ નખત્રાણા અને નલિયામાં બ્લેક આઉટ કરી દેવાયું છે. સાથે જ નાગરીકોને પણ પોતાના ઘરની લાઈટો બંધ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં કચ્છના સીમાવર્તી ગામોમાં બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *