અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 48 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા નાગરિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમાં 32 પુરુષો, 8 મહિલાઓ અને 6 માઇનોર છે
શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ જણાતા, જેમની પાસે પોતાની ભારતીય ઓળખના પુરાવા ન હોય તેવા 200 થી 250 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.…
સોમનાથ મંદિરઃ ઇસ્લામ પહેલાં અરેબિયામાં પૂજાતી દેવીઓનો સોમનાથ સાથે કોઈ સંબંધ છે ખરો?
સોમનાથ હાલમાં સરકારીતંત્ર દ્વારા સોમનાથ મંદિરની આસપાસનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવાનાં પગલાંને કારણે ચર્ચામાં છે. ગુજરાતના પશ્ચિમ સાગર તટે આવેલું સોમનાથ મંદિર દેશના સૌથી મહત્ત્વનાં મંદિરો પૈકીનું એક છે.ઇતિહાસનાં પુસ્તકો…
અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલો, ભાજપે ગુંડા મોકલ્યા હોવાનો AAP એ કર્યો આરોપ
અરવિંદ કેજરીવાલજી પર હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની…
બચ્ચન પરિવારે મુંબઈમાં કરોડો રુપિયાનું રોકાણ કર્યું, અમિતાભ-અભિષેકે 1-2, નહિ મુંબઈમાં 10 ફ્લેટ ખરીદ્યા
બચ્ચન પરિવાર થોડા સમયથી ચર્ચામાં છે. આ વચ્ચે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પોતાના રિયલ એસ્ટેટના રોકાણને લઈ ચર્ચામાં છે. બચ્ચન પરિવારે મુંબઈમાં એક , બે નહિ પરંતુ…
સોસાયટીની કોમન એમીનિટીઝનો મામલો હોય તો વ્યક્તિગત સભ્યો બિલ્ડર સામે ફરિયાદ કરી શકે નહિ -રેરા
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (Guj RERA) ની બેન્ચે એક મહત્વનો ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે, જો સોસાયટીની કોમન એમીનિટીઝ નો મામલો હોય તો વ્યક્તિગત સભ્યો અથવા તો મિલકત ધારકો…