નિકોલ વિસ્તારમાં ચાલતા “બ્લ્યુ ઓશીયન સ્પા”માં દેહવેપારનો પર્દાફાશ કરતી A.H.T.U ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર

અમદાવાદ (Ahmedabad) શહેરમાં અનેક જગ્યાએ સ્પા ચાલે છે. પરંતુ કેટલીક જગ્યાએ સ્પાનાં (Spa) નામે ગેરકાયદેસર દેહ વેપારનો (Prostitution) ધંધો પણ ચાલે છે.મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધા સામે અગાઉ મોટા…

અમેરિકાના રાષ્ટ્રપતિનો દાવો, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા

ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ…

ભારત-પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ બનતા કચ્છના ભુજ, નખત્રાણા અને નલિયામાં બ્લેક આઉટ

પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના બાડમેર અને અમૃતસરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, ભારતના સુદર્શન ચક્ર એટલે કે S-400 સિસ્ટમે ઘણી પાકિસ્તાની મિસાઇલોનો નાશ કર્યો છે. હાલમાં…

ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં બ્લેક આઉટ, રાજ્યમાં અલગ-અલગ સમયે અંધારપટ છવાયું

ઓપરેશન સિંદૂર પછી બુધવારે રાત્રે 8 વાગ્યે દેશભરમાં બ્લેકઆઉટ શરૂ થયું. ગુજરાતમાં રાત્રે 7:30 થી લઈને 9:00 વાગ્યા સુધીમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બ્લેક આઉટ કરાયું હતું. આ દરમિયાન 7:30 થી…

આજે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, રિઝલ્ટ જોવા સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે 5 મે 2025, સોમવારે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું…

પહેલગામ હુમલા બાદ ગુજરાતના 21 ટાપુઓ પર પ્રતિબંધ, પરવાનગી વિના પ્રવેશ નહીં

ગુજરાતમાં દેશનો સૌથી મોટો દરિયાકાંઠો વિસ્તાર છે. આ ઉપરાંત ઘણી વખત દુશ્મન દેશો તેમની યોજનાઓને અમલમાં મૂકવા માટે દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરે છે. આવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ દરિયાઈ સુરક્ષા…

શેરડીનો રસ ક્યારે પીવો? લાંબો સમય સુધી પડ્યો રાખવાથી બગડી જાય? જાણો

શેરડીનો રસ ઉનાળામાં સૌથી વધુ પીવાતું સ્વસ્થ પીણાંમાંનું એક છે. તે ફક્ત શરીરને ઠંડુ જ નથી કરતું, પરંતુ તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે જે આપણને હાઇડ્રેટેડ રાખે છે…

પાર્કિંગ સુવિધા વગરના ખાણીપીણીના ડઝન પાર્લર સીલ : AMC ત્રાટકી

અમદાવાદમાં એસજી હાઇવે પર કર્ણાવતી કલબ સામેની ડઝન જેટલી ખાણીપીણી સહિતની દુકાનો પાર્કિંગ સુવિધાના અભાવે સીલ કરી દેવાનું ભારે પગલુ મહાપાલિકાએ ભર્યુ છે. તો રાજકોટ સહિતના શહેરોમાં પણ રાજમાર્ગો પર…

ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉભા રહીને બિલકુલ ના કરો આ 5 કામ, આખું ઘર થશે પરેશાન

વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વારને ખૂબ જ પવિત્ર અને ઊર્જાવાન સ્થળ માનવામાં આવે છે. તેથી આ સ્થાનની સફાઇ, પવિત્રતા અને કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ઘરનો મુખ્ય દરવાજો માત્ર…

પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, અમદાવાદ- સુરતમાં સર્ચ ઓપરેશન, 500થી વધુ અટકાયત

પહલગામમા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ધ્રૂજાવી દીધો છે. આ ઘટનામાં 26 નાગરિકોએ જીવ ગુમાવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. બેઠકોનો દોર પણ ધમધમી રહ્યો છે. પાકિસ્તાનના…