આમિર ખાને કચ્છના નાના એવા કોટાય ગામમાંથી ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુ-ટ્યૂબ પર રિલીઝ કરી

અભિનેતા આમિર ખાન ગઈકાલે કચ્છના નાના એવા કોટાય ગામમાં પહોંચ્યા હતા. જ્યા તેઓએ ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી. અહિં આવતા જ પોતાના જિગરી દોસ્ત ધનાભાઈને મળી…

OTT પ્લેટફોર્મ પર લગામ : કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી : ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓને ખાસ આદેશ અપાયોઅશ્લિલતા દર્શાવતા ઉલ્લુ, અલ્ટ બાલાજી, બિગ શોટ્સ, મૂડએક્સ સહિત 24 OTT એપ્સ પર પ્રતિબંધ

મુંબઈ : માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ અશ્લિલ, પુખ્ત વયના લોકો માટે અને અભદ્ર સામગ્રી માટે 24 જેટલી એપ્સ અને વેબસાઇટ્સને બ્લોક કરી છે. કેટલીક એપ્સ પર સોફ્ટ પોર્ન…

કરણ જોહરે થોડા જ મહિનામાં 20 કિલો વજન ઘટાડ્યું, જાણો શું છે સિક્રેટ

કરણ જોહર (Karan Johar) હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની ફિલ્મો માટે જાણીતો છે. ઘણીવાર તે નેપોટિઝ્મને પણ ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં તેણે એટલું વજન ઘટાડ્યું કે માત્ર ચાહકો…

અમદાવાન વિમાન દુર્ઘટનાને કારણે રશ્મિકા મંદાના ની ફિલ્મ કુબેરાની ઇવેન્ટ મુલતવી

દક્ષિણના સ્ટાર ધનુષ અને દિગ્દર્શક શેખર કમ્મુલાની બહુપ્રતિક્ષિત ફિલ્મ કુબેરા (kuberaa) ની રિલીઝ પહેલા એક કાર્યક્રમ યોજાવાનો હતો જેમાં ફિલ્મના સ્ટાર કાસ્ટ, ક્રૂ અને ટોલીવુડના ઘણા સેલિબ્રિટીઓ હાજર રહેવાના હતા.…

લગ્ન બાદ 6 મહિના દરમિયાન માત્ર 21 દિવસ સાથે રહ્યા, અનુષ્કા શર્મા કર્યો ખુલાસો

દેશના સૌથી પ્રિય અને પ્રખ્યાત પાવર કપલ્સમાંના એક, બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી એકબીજા પર પ્રેમ વરસાવવામાં ક્યારેય અચકાતા નથી. તાજેતરમાં વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી…

પરેશ રાવલે છોડી દીધી ‘હેરા ફેરી 3’, ચાહકોએ કહ્યું- બાબુ ભયા વગર…

હેરા ફેરી ફિલ્મોની સિરીઝ ભારતની સૌથી પ્રખ્યાત કોમેડી ફિલ્મોમાંની એક છે, લોકોને અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી ખૂબ ગમતી હતી. વર્ષ 2022 માં જાહેરાત કરવામાં આવી હતી…

પહેલગામ આતંકી હુમલા બાદ ‘બબીતાજી’નું લોહી ઉકળી ઉઠ્યું, કહ્યું- તેમનું નામોનિશાન આ ધરતી પરથી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ પહેલગામ આતંકી હુમલાને લઈ પોતાનો આક્રોષ ઠાલવ્યો છે. તેમણે હિન્દુ પ્રવાસીઓને જાણી જોઈને નિશાન બનાવવાની વાત કરી છે અને આતંકીઓ…

પહેલગામ હુમલા મામલે અમિતાભની ચુપ્પી પર ફેન્સ અકળાયા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકો માર્યા જતા આખો દેશ ગુસ્સામાં છે અને ફિલ્મ સ્ટાર્સ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનની ચૂપકીદી પર યુઝર્સ…

આયુષ્માન ખુરાનાની પત્નીને ફરીથી સ્તન કેન્સર, તાહિરા કશ્યપે પોસ્ટ શેર કરી આપી અપડેટ

અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ની વાઈફ અને લેખિકા તાહિરા કશ્યપ (Tahira Kashyap) ને ફરીથી સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. આ મુશ્કેલ સમયમાં તાહિરાને તેના પતિ અને પ્રિયજનોનો સાથ…

અલ્લુ અર્જુન બર્થ ડે સ્પેશિયલ, ઘણી ઓછી ફિલ્મો છતાં સફળતાના શિખરે !

અલ્લુ અર્જુન અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યો છે. તેને સન પિક્ચર્સ દ્વારા સમર્થન આપવામાં આવશે, જેમણે જેલર જેવી ફિલ્મો બનાવી છે. સાઉથ સિનેમા એક્ટર અલ્લુ…