આંતરડાની સફાઈ કરવા ક્યાં પીણાં છે ઉપયોગી?
છાશ અથવા કાંજીનું સેવન શરીરમાં સારા બેક્ટેરિયા વધારીને ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. પણ અહીં આંતરડાની સફાઈ કરવા માટે ઉનાળા દરમિયાન તમારે કયું ડ્રિંક પસંદ કરવું જોઈએ? પ્રોબાયોટિક્સ…
પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષે નિધન, કોકિલાબેન હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ
ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમાર, ખાસ કરીને તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા અને ‘ભારત કુમાર’ તરીકે પણ જાણીતા, 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન પામ્યા.આ ઉપરાંત…
અમદાવાદ: લાંચ લેતા કોન્સ્ટેબલનો વચેટિયા રંગેહાથે ઝડપાયો
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજીને અસામાજિક તત્વો વિરુદ્ધમાં સખત…
કસરત કર્યા પછી કેળા ખાવાથી થશે આટલા ફાયદા
કસરત પછી શરીરને તાત્કાલિક પોષણની જરૂર હોય છે જેથી તે થાકેલા સ્નાયુઓને રિકવર કરી શકે અને ફરીથી ઉર્જા મેળવી શકે. ઘણા લોકોને ખબર નથી હોતી કે કસરત પછી શું ખાવું.…
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ, મૃત્યુઆંક વધીને 21 થયો,
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતાં થયેલ જાનહાનીમાં 21 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાહત અને બચાવ…
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધરમસ્વરૂપદાસને ઝટકો: હાઇકોર્ટે ન આપ્યા જામીન, યુવતીએ લગાવ્યા હતા ગંભીર આરોપ
યુવતી સાથે ગેસ્ટહાઉસમાં કથિત લગ્ન કરી તેને દુષ્કર્મનો ભોગ બનાવવાના રાજકોટના ભાયાવદર પોલીસમથકમાં નોંધાયેલા ગુનાના ચકચારભર્યા કેસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નાસતા ફરતા સ્વામી ધર્મસ્વરૂપદાસ મહારાજને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે સાફ…
ક્યા લોટની રોટલી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે?
આખા અનાજ અથવા મિલેટ બ્લડ સુગરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. રાગી રોટલી એક એવો સ્વસ્થ વિકલ્પ છે, જે માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ…
આસારામને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટ તરફથી 3 મહિનાના વચગાળાના જામીન મળ્યા
શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી આસારામને મોટી રાહત મળી છે. ખરેખરમાં ગુજરાત હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન જે 31 માર્ચે સમાપ્ત થવાના હતા, તેને 3 મહિના માટે લંબાવી દીધા છે. હવે તે…
વિક્રમ સવંતની શરૂઆત ક્યારે થઇ અને કોણે કરી હતી? જાણો તેનો અર્થ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા
આમ તો સમગ્ર વિશ્વમાં 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસાર હિન્દુ નવવર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે. આ તારીખ દર વર્ષે બદલાય છે…
ગણતરીના દિવસોમાં કિડની થશે નેચરલી સાફ, બસ પીવો આ 5 ફળોનો જ્યૂસ; પથરીનું જોખમ થશે દૂર
જો આપણી કિડની સ્વસ્થ અને સાફ હોય તો તેની અસર આપણી હેલ્થ પર સ્પષ્ટ જોવા મળે છે. કિડની શરીરની પ્રાકૃતિક ફેક્ટરી છે જે બ્લડને ફિલ્ટર કરવાની સાથે સાથે બોડીના વોટર…