પંચામૃત અને ચરણામૃતમાં શું છે અંતર? શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણો આ બન્નેની બનાવવાની રીત
હિંદુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃત બંનેનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન સત્યનારાયણની કથા હોય કે પછી કોઈ પણ ધાર્મિક વિધિ, તેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. એટલું જ નહીં જન્માષ્ટમી પર…
બ્લેક કોફી ઘણાં રોગોનું જોખમ ઘટાડવામાં મદદગાર
મોટાભાગનાં લોકો તેમનાં દિવસની શરૂઆત ગરમ કોફીથી કરે છે. ઘણાં લોકો કોફી પીવાથી તાજગી અનુભવે છે અને તેમને તેનાથી ઉર્જા મળે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના જણાવ્યાં અનુસાર બ્લેક કોફી પીવાના ઘણાં…
અમદાવાદ: બુટલેગરનો નવો કીમિયો, દારુ સંતાડવાની જગ્યા જોઇ તમે પણ ચોંકી જશો
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ બુટલેગરો આખા રાજ્યમાં દારૂનું મોટા પાયે નેટવર્ક ચલાવે છે. ક્યાંક બેટરીમાંથી અંગ્રેજી દારુ મળે છે તો ક્યાંક ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી થાય…
કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફરી ગોળીબાર
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં સ્થિત ભારતીય કોમેડી સ્ટાર કપિલ શર્માના કેપ્સ કાફેમાં ફરી ગોળીબાર કરવામાં આવ્યો છે. એક મહિનામાં આ બીજી ગોળીબારની ઘટના છે.હુમલાખોરે ગોળીબારનો વીડિયો પણ બનાવ્યો…
પત્નીના અંગત વિડિઓ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વાઇરલ કરવા બદલ પતિને રૂ. 25 હજારનો દંડ કરતી હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી એક પતિએ તેની સામે પત્નીએ કરેલી ફરિયાદ રદ્દ કરવા અરજી કરી હતી. પિયરમાં રહેતી પત્નીના અંગત વિડિઓ પતિએ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા વાઇરલ કરી દીધા હતા અને…
આમિર ખાને કચ્છના નાના એવા કોટાય ગામમાંથી ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુ-ટ્યૂબ પર રિલીઝ કરી
અભિનેતા આમિર ખાન ગઈકાલે કચ્છના નાના એવા કોટાય ગામમાં પહોંચ્યા હતા. જ્યા તેઓએ ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી. અહિં આવતા જ પોતાના જિગરી દોસ્ત ધનાભાઈને મળી…
અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત
અમદાવાદમાં સાબરમતી નદી પર એક નિર્માણાધીન પુલ જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) અથવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે, તે અદ્યતન બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો…
1 ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમો, ક્રેડિટ કાર્ડ, UPI, LPG સહિત 6 ફેરફાર થશે
1 ઓગસ્ટ 2025થી ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ક્રેડિટ કાર્ડ, UPI, LPG, CNG, બેંક રજાઓ અને હવાઇ…
વ્યક્તિ મૃત્યુ બાદ ફરી જીવિત થઇ શકે છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો આશ્ચર્યજનક જવાબ
પ્રેમાનંદ મહારાજની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. કારણ કે મહારાજજી ભક્તોના પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળ રીતે આપે છે. તમને જણાવી દઈએ કે, પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં કેલિકુંજ નામની જગ્યાએ…
અમદાવાદ સહિત 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં શનિવાર રાતે શરૂ થયેલો વરસાદ રવિવારે ધડબટાડી બોલાવી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી ઉકળાટથી રાહત મળી છે. અમદાવાદમાં શનિવારે મોડી રાતથી…
















