ભગવાનને ચઢાવવા ફૂલ, બિલીપત્ર અને તુલસીપાન ક્યારે તોડવા જોઈએ?
પ્રાચીન કાળથી ભગવાનને ફૂલ અને પાંદડા ચઢાવવાની પરંપરા છે. સનાતન ધર્મમાં અનેક વૃક્ષો, છોડ અને ફૂલોને દિવ્ય માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઘરના આંગણામાં વાવેલો તુલસીનો છોડ માત્ર એક છોડ…
દુર્લભ સંયોગમાં થઇ રહી છે મહા કુંભની શરૂઆત, સ્નાન કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, જાણો કુંભના પહેલા દિવસે શું છે ખાસ
હિંદુ ધર્મમાં મહાકુંભનું ઘણું મહત્વ છે. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ 2025માં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં 45 દિવસ સુધી ચાલશે…
2025ના પહેલા દિવસે ઘરની દક્ષિણ દિશામાં રાખો આ 1 વસ્તુ, આખું વર્ષ રહેશો માલામાલ!
વર્ષ 2025ના પ્રથમ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ઘરમાં શ્રીયંત્રની સ્થાપના શુભ રહેશે. સ્નાન બાદ શ્રીયંત્રને ગંગાજળ અને પંચામૃતથી સાફ કરો અને ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગના વસ્ત્ર પર સ્થાપિત…
શરુ થયો ખરમાસ, 14 જાન્યુઆરી સુધી વિવાહ પર વિરામ; ભૂલથી પણ ન કરતા આ કામો
સૂર્યના બૃહસ્પતિની રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ શરૂ થાય છે. જે મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય પર રોક લાગી જાય છે.…
1, 2 કે 3, હનુમાનજીની મૂર્તિની કેટલી વાર પ્રદક્ષિણા કરવી શુભ છે?
હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળિયુગના દેવતા કહેવામાં આવે છે અને ધાર્મિક ગ્રંથો અનુસાર તેઓ અમર છે અને શાશ્વત હોવાને કારણે તેઓ આ પૃથ્વી પર પોતાના ભક્તોની કોઈને કોઈ રીતે મદદ કરે…
Tulshi Vivah 2024: તુલસી વિવાહ સાથે શરૂ થશે માંગલિક કાર્યો, જાણો તારીખ અને શુભ મુહૂર્ત
તુલસી વિવાહ, ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના મિલનને ચિહ્નિત કરતી, કારતક મહિનામાં ખૂબ મહત્વ ધરાવે છે. આ ઘટના હિન્દુ ધર્મમાં શુભ કાર્યોની શરૂઆતની ઘોષણા કરે છે. તુલસી વિવાહનું મહત્વ –…
આજે લાભ પાંચમ પર કરો આ રીતે પૂજા, નફો થઈ જશે ડબલ; જાણો વિધિ, મુહૂર્ત અને મહત્વ
લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 6 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. ગુજરાતના…
ભાઈબીજની યોગ્ય તારીખ કઈ છે, પૂજન કરવાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
ભાઈબીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે. સનાતન ધર્મમાં આ તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે…
આ મંત્ર જાપથી શત્રુ, ભય, કષ્ટ અને બાધા થશે દૂર, કાળીચૌદસે છે દુર્લભ સિદ્ધિયોગ
કાળીચૌદસના દિવસે મહાકાળી અને હનુમાનજી રક્ષણ કરશે. કાળીચૌદસ અંગે જણાવતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો દિવસ અને રાત્રી છે, જેમાં પણ…
દિવાળી પર રાશિ મુજબ દાન કરો, માતા લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ પૈસાનો વરસાદ થશે.
દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે અમુક વસ્તુ દાન કરવી શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે રાશિ પ્રમાણે દાન કરશો તો દેવી લક્ષ્મી ખૂબ…