અમદાવાદમાં વરસાદી પાણીમાં કરંટ લાગતા સ્કુટર સવાર યુવક-યુવતિના મોતઃ તંત્રની ઘોર બેદરકારી
અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે બે લોકોના વીજકરંટ લાગવાની ઘટના સામે આવી હતી. નારોલ વિસ્તારમાં એક યુવક અને એક યુવતીના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતાં. ફાયરની ટીમની મદદથી બંનેના મૃતદેહ…
ટી 20 વર્લ્ડ કપ ફેબ્રુઆરીથી રમાશે : ફાઈનલ જંગ અમદાવાદમાં રમાવાની શક્યતા
આવતા વર્ષે યોજાનાર 120 વર્લ્ડ કપ 2026 અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ટી-20 ક્રિકેટનો વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે, જેની ફાઈનલ મેચ 8…
14 પાકિસ્તાની આતંકીઓ ભારતમાં ઘુસી ગયા છે : 34 માનવબોમ્બ ગોઠવાયા છે.ગણપતિ વિસર્જન સમયે જ મુંબઈને 400 કિલો વિસ્ફોટકોથી ઉડાવવા ધમકી
મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવ હવે અંતિમ તબકકામાં છે અને આવતીકાલે વિસર્જનનો પણ પ્રારંભ થઈ જશે તો ત્યારબાદ આવતીકાલે તા.6 સપ્ટેમ્બરના રાજયમાં અનેક વિસ્તારોમાં અનંત ચતુરર્દશીની ઉજવણી થનાર છે. ભગવાન વિષ્ણુના એક…
સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિધાર્થીના હત્યા કેસમાં હાઇકોર્ટમાં પીટીશન, શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીની શો કોઝ નોટિસ પડકારી
અમદાવાદ : સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના એક વિદ્યાર્થી દ્વારા તેના જૂનિયર સગીરની હત્યાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે કારણ કે સ્કૂલે શહેર જિલ્લા શિક્ષણ અધિકારીના કાર્યાલય (DEO) દ્વારા જારી કરાયેલ…
ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડના સુત્રધાર કાર્તિક પટેલના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા.
ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં થયેલા કૌભાંડના મુખ્ય આરોપી અને ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલની નિયમિત જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણય સામે કાર્તિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રિટ…
ગણેશ મૂર્તિ પર ઇંડા ફેંકનાર સોશિયલ મીડિયા ‘માફિયા ગેંગ ગ્રુપ’ના એડમીન સહિત 3 પકડાયા.
વડોદરા શહેર પોલીસે રવિવારે મોડી રાત્રે રાજસ્થાનના અજમેરથી વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં “માફિયા ગેંગ” નામના કથિત સોશિયલ મીડિયા ગ્રુપના એડમિનનો પણ સમાવેશ થાય છે, જેમણે 26 ઓગસ્ટના…
PM ના બંદોબસ્ત વખતે કરૂણ બનાવ : મહિલા પોલીસ અને 108 કર્મચારીના એક્ટિવાને ડમ્પરચાલકે અડફેટે લેતા મોત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. 108 ઇમર્જન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટના…
પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં…
દિલ્હીમાં મુખ્યમંત્રીના વધુ એક કાર્યક્રમમાં હોબાળો:યુવકે વિરોધી નારા લગાવ્યા
શુક્રવારે ગાંધીનગર વિસ્તારમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના જાહેર કાર્યક્રમમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, 20 ઓગસ્ટ, બુધવારના રોજ તેમના પર હુમલો થયા પછી ગુપ્તા દ્વારા હાજરી આપવામાં આવેલી…
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસનો પડઘો: અમદાવાદમાં ખોખરા, મણિનગર, ઇસનપુર સહિતની 200 જેટલી શાળાઓ બંધ
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. પીડિતના પરિવારજનો તેમજ ગામના લોકો ઉમટી પડ્યા હતા અને સ્કૂલમાં તોડફોડ કરી હતી. ત્યારે વિરોધ હજુ થમીયો…
















