અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત
અમદાવાદમાં સાબરમતી નદી પર એક નિર્માણાધીન પુલ જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) અથવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે, તે અદ્યતન બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો…
1 ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમો, ક્રેડિટ કાર્ડ, UPI, LPG સહિત 6 ફેરફાર થશે
1 ઓગસ્ટ 2025થી ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ક્રેડિટ કાર્ડ, UPI, LPG, CNG, બેંક રજાઓ અને હવાઇ…
વ્યક્તિ મૃત્યુ બાદ ફરી જીવિત થઇ શકે છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો આશ્ચર્યજનક જવાબ
પ્રેમાનંદ મહારાજની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. કારણ કે મહારાજજી ભક્તોના પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળ રીતે આપે છે. તમને જણાવી દઈએ કે, પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં કેલિકુંજ નામની જગ્યાએ…
અમદાવાદના ‘તથ્યકાંડ’ને તાજો કરતી પાટનગરમાં ઘટનાગાંધીનગરમાં કારે અનેકને ઉલાળ્યા : ગોંડલના વૃદ્ધ સહિત 4ના મોત
અમદાવાદમાં નવ લોકોનો ભોગ લેનારા ‘તથ્યકાંડ’ને લોકો હજુ ભુલી શકયા નથી ત્યાં આજે ગાંધીનગરમાં પુરપાટ જતા કારચાલકો લોકો-વાહનોને ઉડાવતા ચાર લોકોના મોત નિપજયા હતા અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા…
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ શકે છે: કેજરીવાલ
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજકએ તેમના બે વધુ નેતાઓને જેલમાં મોકલવાની આશંકા વ્યક્ત કરી છે. ગુજરાતમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ સામેની રેલી દરમિયાન…
કલોલ: છત્રાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર રિક્ષા ડ્રાઇવર ઝડપાયો, જાણો શું હતો વિવાદ?
કલોલના છત્રાલ બ્રિજ નીચે એસિડ એટેકનો એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ઓટો રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરીને ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ મહિલા હોમગાર્ડને…
અમિત ચાવડા બન્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ : તુષાર ચૌધરી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી
પેટા ચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખપદે થી રાજીનામું આપ્યું હતું. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. અમિતભાઈ અગાઉ ૨૦૧૮ થી ૨૦૨૧ કોંગ્રેસના…
કેવી રીતે ‘હોંગકોંગથી દુબઈ જઈ રહેલ’ શિપિંગ કન્ટેનર ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું
રવિવારના રોજ ગીર-સોમનાથ જિલ્લાના લાટી ગામના માછીમારો અને રહેવાસીઓ તેમના દરિયા કિનારે એક અનોખું દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા – એક વાદળી અને કદમાં મોટું કન્ટેનર દરિયાના મોજા સાથે તરીને…
એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? રિપોર્ટના મહત્વપૂર્ણ મુદ્દાઓ, અત્યાર સુધીનો ઘટનાક્રમ
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશ અંગે જાહેર કરાયેલા પ્રારંભિક તપાસ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે AI-171 ના બંને એન્જિનને ઇંધણ પૂરું પાડતા સ્વીચો બંધ કરવામાં આવી હતી અને આ…
ગંભીરા પુલ દુર્ઘટના, મૃત્યું આંક વધ્યો, ઋષિકેશ પટેલે કહ્યુ 30 દિવસમાં તપાસ પુરી થશે.
બુધવારે સવારના સમયે વડોદરા અને આણંદ વચ્ચે જોડતો ગંભીરા પુલ દુર્ઘટના ગ્રસ્ત થયો હતો. જેમાં 7 જેટલા નાના મોટા વાહનો ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત નીપજ્યા…