શેરડીનો રસ ક્યારે પીવો? લાંબો સમય સુધી પડ્યો રાખવાથી બગડી જાય? જાણો
શેરડીનો રસ ઉનાળામાં સૌથી વધુ પીવાતું સ્વસ્થ પીણાંમાંનું એક છે. તે ફક્ત શરીરને ઠંડુ જ નથી કરતું, પરંતુ તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે જે આપણને હાઇડ્રેટેડ રાખે છે…
શું તમને જમ્યા પછી કંઇક ગળ્યું ખાવાની ટેવ છેતો મીઠાઇને બદલે ડાર્ક ચોકલેટનો સરસ નાનો ટુકડો ખાવ : સાત ગજબના ફાયદા થશે
આપણામાંથી મોટાભાગના લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે. સામાન્ય રીતે લોકો મીઠાઈ, આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. જો કે તેમા મળતી ખાંડ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.…
હાઈબ્લડપ્રેશર ઘટાડવા સૌથી વધુ આરોગો કેળાં અને બ્રોકલી
રોજિંદા ખોરાકમાંથી મળતા ચોક્કસ ઘટકોથી બ્લડપ્રેશર નિયંત્રણમાં નોંધનીય ફરક આવી શકે છે એ વાત હવે સાબિત થઈ ચૂકી છે. જોકે તાજેતરમાં કેનેડાની યુનિવર્સિટી ઑફ વોટરલૂના રિસર્ચરોએ કરેલા વૈશ્વિક અભ્યાસમાં દાવો…
B12 લેતા હોય તો ચેતી જજો! આ 3 વિટામિન સપ્લીમેન્ટ્સ શરીરનો કરે છે સત્યાનાશ, દૂર રહેવામાં જ ડહાપણ
અમુક વિટામીન સપ્લીમેન્ટ્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને તમારા પાચનતંત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, અમુક વિટામિન સપ્લીમેન્ટ્સ આપણા આંતરડાને જોખમમાં નાખી શકે છે.વિટામિન શરીર…
આંતરડાની સફાઈ કરવા ક્યાં પીણાં છે ઉપયોગી?
છાશ અથવા કાંજીનું સેવન શરીરમાં સારા બેક્ટેરિયા વધારીને ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. પણ અહીં આંતરડાની સફાઈ કરવા માટે ઉનાળા દરમિયાન તમારે કયું ડ્રિંક પસંદ કરવું જોઈએ? પ્રોબાયોટિક્સ…
કસરત કર્યા પછી કેળા ખાવાથી થશે આટલા ફાયદા
કસરત પછી શરીરને તાત્કાલિક પોષણની જરૂર હોય છે જેથી તે થાકેલા સ્નાયુઓને રિકવર કરી શકે અને ફરીથી ઉર્જા મેળવી શકે. ઘણા લોકોને ખબર નથી હોતી કે કસરત પછી શું ખાવું.…
ક્યા લોટની રોટલી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે?
આખા અનાજ અથવા મિલેટ બ્લડ સુગરને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકે છે. રાગી રોટલી એક એવો સ્વસ્થ વિકલ્પ છે, જે માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ…
ગણતરીના દિવસોમાં કિડની થશે નેચરલી સાફ, બસ પીવો આ 5 ફળોનો જ્યૂસ; પથરીનું જોખમ થશે દૂર
જો આપણી કિડની સ્વસ્થ અને સાફ હોય તો તેની અસર આપણી હેલ્થ પર સ્પષ્ટ જોવા મળે છે. કિડની શરીરની પ્રાકૃતિક ફેક્ટરી છે જે બ્લડને ફિલ્ટર કરવાની સાથે સાથે બોડીના વોટર…
દારુ પીવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે? મેડિકલ રિસર્ચમાં ચોંકાવનાર દાવો
દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એમાં કોઈને શંકા નથી. પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક આંતરરાષ્ટ્રીય સંશોધનના પરિણામો આ માન્યતાને અમુક હદ સુધી પડકારે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ…
IVF શું છે? જાણી લો આ પ્રક્રિયાની માહિતી, ડોક્ટરે જણાવ્યું કેટલાં છે સફળતાના ચાન્સ!
અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખાનપાનની અયોગ્ય રીતના કારણે લોકો ઇન્ફર્ટિલિટીના શિકાર બની રહ્યા છે. પરિણામે કેટલાંક કપલ્સને માતા પિતા બનવાનું સપનું અધૂરું રહી જાય છે. એવામાં આઇવીએફ ટેક્નિક એક નવી કિરણ…