Tulshi Vivah 2024: તુલસી વિવાહ સાથે શરૂ થશે માંગલિક કાર્યો, જાણો તારીખ અને શુભ મુહૂર્ત
તુલસી વિવાહ, ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના મિલનને ચિહ્નિત કરતી, કારતક મહિનામાં ખૂબ મહત્વ ધરાવે છે. આ ઘટના હિન્દુ ધર્મમાં શુભ કાર્યોની શરૂઆતની ઘોષણા કરે છે. તુલસી વિવાહનું મહત્વ –…
આજે લાભ પાંચમ પર કરો આ રીતે પૂજા, નફો થઈ જશે ડબલ; જાણો વિધિ, મુહૂર્ત અને મહત્વ
લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 6 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. ગુજરાતના…
ભાઈબીજની યોગ્ય તારીખ કઈ છે, પૂજન કરવાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
ભાઈબીજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે. સનાતન ધર્મમાં આ તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે…
આ મંત્ર જાપથી શત્રુ, ભય, કષ્ટ અને બાધા થશે દૂર, કાળીચૌદસે છે દુર્લભ સિદ્ધિયોગ
કાળીચૌદસના દિવસે મહાકાળી અને હનુમાનજી રક્ષણ કરશે. કાળીચૌદસ અંગે જણાવતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો દિવસ અને રાત્રી છે, જેમાં પણ…
દિવાળી પર રાશિ મુજબ દાન કરો, માતા લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ પૈસાનો વરસાદ થશે.
દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે અમુક વસ્તુ દાન કરવી શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે રાશિ પ્રમાણે દાન કરશો તો દેવી લક્ષ્મી ખૂબ…
સોમનાથ મંદિરઃ ઇસ્લામ પહેલાં અરેબિયામાં પૂજાતી દેવીઓનો સોમનાથ સાથે કોઈ સંબંધ છે ખરો?
સોમનાથ હાલમાં સરકારીતંત્ર દ્વારા સોમનાથ મંદિરની આસપાસનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવાનાં પગલાંને કારણે ચર્ચામાં છે. ગુજરાતના પશ્ચિમ સાગર તટે આવેલું સોમનાથ મંદિર દેશના સૌથી મહત્ત્વનાં મંદિરો પૈકીનું એક છે.ઇતિહાસનાં પુસ્તકો…
Diwali Gifts: દિવાળી પર રાશિ અનુસાર ગિફ્ટ આપો, સબંધ બનશે મજબૂત; ગ્રહ નક્ષત્રની કૃપાથી થશે ફાયદો
Diwali Gifts: દિવાળી ખુશીઓનો તહેવાર છે. દિવાળી પર લોકો એક બીજાને ભેટ આપવામાં આવે છે. ત્યારે કોઈ સારી ભેટ આપવી જોઈએ. જેનાથી વ્યક્તિ ખુશ પણ થાય છે અને ફાયદો પણ…













