નવરાત્રીના નવ દિવસોમાં શું કરવું જોઈએ? જાણો કયા કાર્યો શુભ ફળ આપે છે.

શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને 1 ઓક્ટોબર, 2025 સુધી રહેશે. આ તહેવાર દેવી દુર્ગા અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાનો ખાસ સમય છે. આ સમય દરમિયાન ભક્તોએ…

આ નવરાત્રી પર કળશ સ્થાપન માટે મળશે પુરતો સમય, જાણો શુભ મુહૂર્ત અને સમય વિશે

શરદ નવરાત્રી હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. શરદ નવરાત્રી આસો મહિનાના વદ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે. આ વર્ષે શરદ નવરાત્રી (Sharad Navratri 2026) 22 સપ્ટેમ્બરથી શરૂ થાય…

પિતૃદોષ ક્યારે લાગે છે? જાણો આ દોષ માંથી મુક્તિના સરળ ઉપાય

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ વિશેષ મહત્વ માનવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે આપણા પૂર્વજોના આશીર્વાદથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. પરંતુ જ્યારે પૂર્વજો કોઈ કારણસર ગુસ્સે થાય…

પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરો, નહીં તો પૂર્વજોના ક્રોધનો કરવો પડશે સામનો

પિતૃ પક્ષ 2025 માં ટાળવા માટેનો ખોરાક: હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું ખૂબ જ ખાસ મહત્વ માનવામાં આવે છે. વર્ષમાં એકવાર આવતો આ સમય સંપૂર્ણપણે પૂર્વજોને સમર્પિત છે. પંચાંગ અનુસાર, તે…

કાગડા વગર કેમ અધૂરું માનવામાં આવે છે પિતૃ પક્ષનું શ્રાદ્ધ કર્મ, પિતૃઓ સાથે છે ખાસ સંબંધ

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્મા આ…

પિતૃપક્ષ ક્યારથી શરૂ થાય છે? શ્રાદ્ધ વિધિ માટે કયો સમય યોગ્ય છે? જાણો તારીખ, સામગ્રી સહિત તમામ માહિતી

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષ 16 દિવસનો છે જેમાં પૂર્વજો માટે તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય…

ગણપતિ બાપ્પાની સ્થાપના પહેલા આ વાસ્તુ નિયમોનું રાખો ધ્યાન, થઈ શકે છે નુકસાન

હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થીના દિવસે દેશભરમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ…

પંચામૃત અને ચરણામૃતમાં શું છે અંતર? શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણો આ બન્નેની બનાવવાની રીત

હિંદુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃત બંનેનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન સત્યનારાયણની કથા હોય કે પછી કોઈ પણ ધાર્મિક વિધિ, તેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. એટલું જ નહીં જન્માષ્ટમી પર…

તમારી પ્રગતિ અને સુખ વિશે કોઈને કહેશો નહીં … નહીં તો, જાણો પ્રેમાનંદ મહારાજે કેમ આવી સલાહ આપી

વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદજી મહારાજના પ્રવચન અને સત્સંગ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. તેમના શબ્દોની ભાષા સરળ અને સ્પષ્ટ હોય છે, તમને જણાવી દઈએ…

7 જૂને બકરી ઇદ મનાવવામાં આવે છે, જાણો કેમ આપવામાં આવે છે કુર્બાની?

ઈસ્લામ ધર્મ માટે બકરી ઈદનો તહેવાર ખૂબ જ ખાસ છે. તેને ઈદ ઉલ અધા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે…