શનિ જયંતિ ક્યારે છે 26 કે 27 મે? જાણો ચોક્કસ તારીખ, સાડાસાતી પનોતી માંથી મુક્તિના ઉપાય
શનિ જયંતિ એટલે કર્મપ્રધાન શનિ દેવનો પ્રાગટ્ય દિવસ. હિંદુ પંચાંગ મુજબ શનિ જયંતિનો તહેવાર જેઠ અમાસ તિથિ પર ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે સૂર્યદેવ અને છાયા પુત્ર શનિદેવનો…
વિક્રમ સવંતની શરૂઆત ક્યારે થઇ અને કોણે કરી હતી? જાણો તેનો અર્થ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા
આમ તો સમગ્ર વિશ્વમાં 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસાર હિન્દુ નવવર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે. આ તારીખ દર વર્ષે બદલાય છે…
મંદિરથી આવ્યા પછી આ 5 કામ ન કરવા, પૂજાનું ફળ નહીં મળે, જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમ
હિંદુ ધર્મમાં મંદિરમાં પૂજા અને દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલીકવાર લોકો અજાણતાં એવી ભૂલો કરે છે જે તેમના જીવનને અસર કરી શકે છે. તેમજ દેવ…
રમઝાન માત્ર ઈબાદત સાથે સાથે સ્વાસ્થ્યની ભેટ પણ છે.
ઉપવાસ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ માત્ર આત્માને શુદ્ધ કરવા માટે જ નહીં પરંતુ શરીરને ડિટોક્સ કરવાની પણ એક સરસ રીત છે.જો આપણે યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવીએ.…
ચૈત્ર નવરાત્રી 9 ના બદલે 8 દિવસની રહેશે, જાણો તારીખ અને કળશ સ્થાપના મુહૂર્ત
હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. પંચાગ મુજબ વર્ષમાં કુલ ચાર વખત નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બે ગુપ્ત નવરાત્રી છે, જે તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે…
સૌથી પહેલી હોળી કોણ રમ્યું હતું? કેવી રીતે થઇ શરુઆત?
હોળીનું નામ સાંભળતા જ આપણા મનમાં રંગ, ઉમંગ અને વાનગીઓની સુગંધ આવી જાય છે. તે ભારતના સૌથી પ્રાચીન અને મુખ્ય તહેવારોમાંથી એક છે, પરંતુ તેની શરૂઆત વિશે કોઈ ચોક્કસ માહિતી…
પર્સમાં આ 5 વસ્તુઓને રાખવાથી માતા લક્ષ્મી થાય છે નારાજ, આર્થિક તંગીનું બને છે કારણ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર
ઘણીવાર એવું થાય છે કે પર્સ મહિનાની શરૂઆતમાં ભરેલું હોય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ ખર્ચા વધી જાય છે અને પર્સ ખાલી થવા લાગે…
શિવલિંગ પર બીલીપત્ર કેવી રીતે અર્પણ કરવું? જાણો મહાશિવરાત્રીની પૂજા વિધિ
હિંદુ ધર્મમાં ભગવાન શંકર સૌથી જલ્દી પ્રસન્ન થતા ભગવાન માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ બીલી પત્ર ભોલેનાથને સૌથી વધુ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર જળ અભિષેક…
હોળાષ્ટક ક્યારથી શરુ થશે? આ દરમિયાન ભૂલથી પણ આ 5 કામો ના કરો, માનવામાં આવે છે અશુભ
હિન્દુ કેલેન્ડર અનુસાર હિન્દુ ધર્મનો છેલ્લા મહિનો ફાગણ થોડા દિવસો પછી શરુ થશે. આ મહિનામાં હોળી, ધુળેટી જેવા અનેક રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હોળીનો…
મહાશિવરાત્રી પર આ 5 વસ્તુ ઘરે લાવવી શુભ, ભગવાન શિવના આશીર્વાદ મળશે
હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે માહ વદ ચૌદશ તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી 26 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. મહાશિવરાત્રી ભગવાન શિવને સમર્પિત છે. મહાશિવરાત્રીનું મહત્વ એટલું…