બોપલના ઝેફાયર ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો: 20ની અટકાયત, મોટાભાગના આફ્રિકન વિદ્યાર્થીઓ
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝેફાયર ફાર્મ હાઉસમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની પાર્ટી પર ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડીને 20 વ્યક્તિઓની અટકાયત કરી છે. ‘એન્યુઅલ પાર્ટી…
લાભ પાંચમ ક્યારે ઉજવાશે? જાણઓ સાચી તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ
લાભ પાંચમ પર, વ્યવસાયિક લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે, પુસ્તકો અને હિસાબોની ખાસ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા…
ભક્તોએ 10 મિનિટમાં 3000 કિલો પ્રસાદ લૂંટી લીધો, ડાકોર મંદિરની અનોખી પરંપરા
સોશિયલ મીડિયા પર ડાકોર મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો પ્રસાદ લેવા માટે એકબીજા પર ચઢી રહ્યા છે. આ ખરેખર એક પ્રાચીન પરંપરાના ભાગ રૂપે કરવામાં આવે છે.…
દિવાળી પછી અમદાવાદમાં હવા બની ‘ખતરનાક’, દેશના અન્ય શહેરોમાં શું છે સ્થિતિ?
દિવાળીના તહેવારને લોકોએ ધામધૂમથી ઉજવ્યો હતો. ફટાકડા ફોડીને ઉજવળી કરી હતી. જોકે, સાથે સાથે હવાનું પ્રદૂષણ પણ ખતરનાક લેવલે પહોંચ્યું હતું. અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરોમાં હવા ઝેરીલી બની હતી.…
દિવાળી નિમિત્તે રામનગરી (રામનું શહેર) અયોધ્યાને 26 લાખ દીવાઓથી શણગારવામાં આવી છે. દીપોત્સવ કાર્યક્રમમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
દિવાળી નિમિત્તે રામનગરી (રામનું શહેર) અયોધ્યાને 26 લાખ દીવાઓથી શણગારવામાં આવી છે. દીપોત્સવ કાર્યક્રમમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દીપોત્સવ 2025 ના કાર્યક્રમ દરમિયાન એક સાથે 26 લાખ…
અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને તોડવા પર રોક લગાવવા સુપ્રીમનો ઈન્કાર
અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને આંશિક ધ્વસ્ત કરવા સામે રોક લગાવવાની મસ્જિદ ટ્રસ્ટની માંગ સુપ્રીમકોર્ટે ફગાવી ગુજરાત હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. મસ્જીદ પાસેનો રસ્તો પહોળો કરવાની…
હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, જાણો રાજકીય કારકિર્દી અને પ્રોફાઇલ
ગુજરાત સરકારે પોતાના નવા કેબિનેટની રચના કરી દીધી છે. જેમાં સૌથી ખાસ વાત એ રહી કે હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા…
ગુજરાત સરકારમાં થઈ શકે છે મોટો ધડાકો! મંત્રિમંડળમાંથી 10 નામ થઈ શકે છે બહાર
ગુજરાતના રાજકારણમાં વધુ એક મોટો રાજકીય વિસ્ફોટ થવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર, 10 થી 11 વર્તમાન મંત્રીઓને કેબિનેટમાંથી…
રાજસ્થાનના જૈસલમૈરમાં બપોરે એક ખાનગી બસમાં આગ લાગતા ૧૯ લોકોના દર્દનાક મોત થયા
જૈસલમેર : રાજસ્થાનના જૈસલમૈરમાં બપોરે એક ખાનગી બસમાં આગ લાગતા ૧૯ લોકોના દર્દનાક મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ બસ જૈસલમેરથી જોધપુર આવી રહી હતી. તે સમયે બપોરે લગભગ ત્રણ…
સોનલબેન ખાખરાવાળાની સાંતેજ GIDC સ્થિત ફેક્ટરીમાં ભીષણ આગ
કલોલના સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ…















