ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન, ક્યાં કેટલું નોંધાયું

ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાન ઘટી રહ્યું છે અને શિયાળાની શરુઆત થઈ રહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે સરકી ગયું છે. ગાંધીનગરમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.…

અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનારા સાવધાન! AI ઇન્ટરસેપ્ટર મેમો ઘરે પહોંચાડશે.

આ AI ઇન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ એવા સ્થળોએ કરવામાં આવશે જ્યાં સિગ્નલ અથવા ભારે ટ્રાફિક અથવા ટ્રાફિક જામ નથી. આ તમામ સ્થળોએ ઈન્ટરસેપ્ટર વાન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ…

પાંચ હજાર લોકોએ માત્ર 60 મિનિટમાં 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

• રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરક ઉપસ્થિતિ • ગુજરાતમાં 10 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે – રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ…

પીએમ મોદી અને સ્પેનના વડા પ્રધાને ગુજરાતમાં વિમાનની ફૅકટરીનું ઉદ્ઘાટન કર્યુ, જાણો શું છે C-295ની ખાસિયત?

વડોદરામાં જે પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું તે તાતા ઍડવાન્સ સિસ્ટમે યુરોપની ઍરોસ્પેસ અને ડિફેન્સ તથા કૉમર્શિયલ વિમાનો, હૅલિકૉપ્ટર વગેરેનું નિર્માણ કરતી ત્રણ દેશોએ ભાગીદારીમાં વિકસાવેલી કંપની ઍરબસ સાથેના સંયુક્ત સાહસના ભાગરૂપે…

દિવાળી પૂર્વે લાંચિયા અમલદારો વિરુદ્ધ ACB નું અભિયાન, કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝડપાયા

દિવાળી ટાણે રાજ્યમાં ACB ની કાર્યવાહી સામે આવી છે. ગાંધીનગરમાં ACB ની ડિકોય ટ્રેપ સામે આવી. ગાંધીનગર મહાનગરપાલિકાના દબાણ શાખાના કર્મચારી વતી રૂપિયા 500ની લાંચ લેતા ખાનગી વ્યક્તિને ગાંધીનગર ACB…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 48 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા નાગરિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમાં 32 પુરુષો, 8 મહિલાઓ અને 6 માઇનોર છે

શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ જણાતા, જેમની પાસે પોતાની ભારતીય ઓળખના પુરાવા ન હોય તેવા 200 થી 250 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.…

અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલો, ભાજપે ગુંડા મોકલ્યા હોવાનો AAP એ કર્યો આરોપ

અરવિંદ કેજરીવાલજી પર હુમલો અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. સ્પષ્ટ છે કે ભાજપે તેના ગુંડાઓ દ્વારા આ હુમલો કરાવ્યો છે. જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની…

સોસાયટીની કોમન એમીનિટીઝનો મામલો હોય તો વ્યક્તિગત સભ્યો બિલ્ડર સામે ફરિયાદ કરી શકે નહિ -રેરા

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (Guj RERA) ની બેન્ચે એક મહત્વનો ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે, જો સોસાયટીની કોમન એમીનિટીઝ નો મામલો હોય તો વ્યક્તિગત સભ્યો અથવા તો મિલકત ધારકો…