અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, નવી કિંમતો આ તારીખથી લાગુ થશે.

કેન્દ્ર સરકારે GST સ્લેબમાં કરેલા ફેરફાર બાદ હવે અમૂલે ગ્રાહકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલે તેની 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કંપનીએ ઘી, બટર આઈસ્ક્રીમ,…

સિગારેટ પીવાથી હોઠ કાળા થઇ ગયા છે? આ ટીપ્સ અનુસરી હોઠને ગુલાબી બનાવો.

હોઠ ચહેરાની સુંદરતા જાળવી રાખે છે. ગુલાબી અને સ્વસ્થ હોઠ સુંદરતા વધારે છે, તેમજ તે આત્મવિશ્વાસમાં વધારો કરે છે. જો કે, ઘણા લોકો ધૂમ્રપાન કરે છે, જેના કારણે તેમના હોઠ…

પિતૃદોષ ક્યારે લાગે છે? જાણો આ દોષ માંથી મુક્તિના સરળ ઉપાય

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ વિશેષ મહત્વ માનવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે આપણા પૂર્વજોના આશીર્વાદથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે. પરંતુ જ્યારે પૂર્વજો કોઈ કારણસર ગુસ્સે થાય…

નેપાળના નવા PMના પતિએ એક સમયે વિમાનનું અપહરણ કર્યુ હતુ.

નેપાળ હિંસાની વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં આવ્યું છે, તે નામ છે સુશીલા કાર્કી… નેપાળના પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીના ગાયબ થયા બાદ સુશીલા કાર્કીનું નામ નેપાળના વચગાળાના…

મહેસાણા નજીક આવેલા ખાતર પ્લાન્ટમાં ભીષણ આગ, 2 કામદારોના મોત; બે ઘાયલ

મહેસાણા જિલ્લામાં ખાતર પ્લાન્ટમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગમાં બે કામદારો દાઝી ગયા. આ અકસ્માતમાં બે અન્ય કામદારો ઘાયલ થયા છે. આ બાબતની માહિતી આપતાં મહેસાણા ગ્રામીણ…

અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યાબાદ છરીના ઘા ઝીંક્યા

અમદવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગે છે કારણ કે ગંભીર પ્રકારના ગુનાઓ દિવસને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને જાહેરમાં હત્યા કરવાનો ટ્રેન્ડ ચાલતો હોય એવું લાગી…

પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરો, નહીં તો પૂર્વજોના ક્રોધનો કરવો પડશે સામનો

પિતૃ પક્ષ 2025 માં ટાળવા માટેનો ખોરાક: હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું ખૂબ જ ખાસ મહત્વ માનવામાં આવે છે. વર્ષમાં એકવાર આવતો આ સમય સંપૂર્ણપણે પૂર્વજોને સમર્પિત છે. પંચાંગ અનુસાર, તે…

નાળિયેરમાં સીધી સ્ટ્રો રાખીને પાણી કયારેય ન પીવું જોઈએ !

નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગનાં લોકો નાળિયેરમાં સીધા સ્ટ્રો મૂકીને પાણી પીવે છે.જો કે આમ કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે.નાળિયેરની અંદર ફૂગ હોય…

અમદાવાદમાં વરસાદી પાણીમાં કરંટ લાગતા સ્કુટર સવાર યુવક-યુવતિના મોતઃ તંત્રની ઘોર બેદરકારી

અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે બે લોકોના વીજકરંટ લાગવાની ઘટના સામે આવી હતી. નારોલ વિસ્તારમાં એક યુવક અને એક યુવતીના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતાં. ફાયરની ટીમની મદદથી બંનેના મૃતદેહ…

ટી 20 વર્લ્ડ કપ ફેબ્રુઆરીથી રમાશે : ફાઈનલ જંગ અમદાવાદમાં રમાવાની શક્યતા

આવતા વર્ષે યોજાનાર 120 વર્લ્ડ કપ 2026 અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ટી-20 ક્રિકેટનો વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે, જેની ફાઈનલ મેચ 8…