નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત

શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા હતા. આ ઘટના મોડી રાત સુધી રેલવે દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું ન હતું કે આ અકસ્માત…

વિકી કૌશલ ની ફિલ્મ છાવા નું બીજા દિવસે આટલું રહ્યું બોક્સ ઓફિસ કલેકશન

ફિલ્મ છાવા (Chhaava) 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે (Valentine Day) પર થિયેટરમાં રીલીઝ થઇ હતી. મુવી લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત છે વિકી કૌશલ અને રશ્મિકા મંદન્નાની પીરિયડ ડ્રામા વર્ષની સૌથી મોટી…

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન

રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે વિવિધ કારણોસર ખાલી પડેલી વિવિધ સ્થાનિક અને શહેરી સંસ્થાઓની બેઠકોની પેટાચૂંટણીઓ માટે પણ મતદાન યોજાશે. ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા…

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરનાર લોકો માટે ખુશખબર: હવે નહીં બદલવી પડે ટ્રેન

ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર છે. હવે આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને સેક્ટર-1 અને ગિફ્ટ સિટી માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLU ખાતે ટ્રેન બદલવાની…

હોળાષ્ટક ક્યારથી શરુ થશે? આ દરમિયાન ભૂલથી પણ આ 5 કામો ના કરો, માનવામાં આવે છે અશુભ

હિન્દુ કેલેન્ડર અનુસાર હિન્દુ ધર્મનો છેલ્લા મહિનો ફાગણ થોડા દિવસો પછી શરુ થશે. આ મહિનામાં હોળી, ધુળેટી જેવા અનેક રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હોળીનો…

‘નાની-મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન ના જતા…વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જશો’

બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક ગામની વસ્તી કરતા તો પોલીસ…

મહાકુંભ ક્ષેત્રમાં વાહનો માટે NO Entry, ભીડ માટે યોજના અમલી, મહા પૂનમને લઈને CM યોગીની કડક સૂચના

મહાકુંભનો પાંચમો સ્નાનોત્સવ 12મી ફેબ્રુઆરીના રોજ ‘મહા પૂનમ’ના રોજ યોજાશે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે વિડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત મીટિંગ દરમિયાન આદિત્યનાથે તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું અને કાર્યક્રમને…

જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની ગઈકાલે કડી ખાતે એક ડાયરાના કાર્યક્રમમાં તબિયત લથડી હતી. જેના બાદ તેમને અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જોકે, એક રાહત આપતો વીડિયો સામે આવ્યો છે.…

હનીટ્રેપમાં ફસાતા હોટલ માલિકે કર્યો આપઘાત, વીડિયો બનાવીને જણાવી આપવીતી

ગુજરાતના સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક હોટલ માલિકે આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલા આ વ્યક્તિએ વીડિયોમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેણે પોતાના મૃત્યુ માટે એક…

અમેરિકાથી પાછા ધકેલાયેલા ‘ગુજરાતી’ઓના નિવેદન લેવાનું શરૂ: કાનુની કાર્યવાહી નહીં થાય

અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા ગુજરાતના 33 લોકો વિરૃદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં કબુતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી…