સોસાયટીની કોમન એમીનિટીઝનો મામલો હોય તો વ્યક્તિગત સભ્યો બિલ્ડર સામે ફરિયાદ કરી શકે નહિ -રેરા

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (Guj RERA) ની બેન્ચે એક મહત્વનો ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે, જો સોસાયટીની કોમન એમીનિટીઝ નો મામલો હોય તો વ્યક્તિગત સભ્યો અથવા તો મિલકત ધારકો…