વધુ પડતી ચા પીવાથી 5 હોર્મોન્સ પર અસર થઈ શકે છે.

જો તમે દરરોજ 6-7 કપ ચા પીવાના શોખીન છો, તો સાવધાન થઈ જાઓ. તમે અજાણતાં શરીરમાં હાજર 5 હોર્મોન્સને નુકસાન પહોંચાડી રહ્યાં છો. હા, મોટાભાગનાં ભારતીયો શોખમાં ઘણાં કપ ચા…

ગાંધીનગરના મહિલા પોલીસકર્મીનો હત્યારો તેનો પરિણીત પ્રેમી નીકળ્યો

અમદાવાદના શાહીબાગ પોલીસ હેડકવાટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હતયાનો ભેદ ઉકેલાયો છે. લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને…

ગાંધીનગરમાં રહસ્યમય સંજોગોમાં મહિલા પોલીસની નગ્ન હાલતમાં લાશ મળી આવી

ગાંધીનગરમાં સેક્ટર 24માંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. FSLની ટીમ પણ…

એશિયા કપમાં ભારતનો ‘વિજય તિલક’, પાકિસ્તાનને રગદોળ્યું

એશિયા કપ 2025 ના ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનો સામનો કરી રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 146 રનમાં ઓલઆઉટ…

આજે સમગ્ર ગુજરાતમાં ગુંજશે ‘ઓપરેશન સિંદૂર ગરબા’, CM ભૂપેન્દ્ર પટેલની આયોજકો અને કલાકારોને ખાસ અપીલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે કે 28 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન સિંદૂર ગરબાનો પડઘો ગુંજશે. તેમણે રાજ્યના લોકોને રવિવારે રાત્રે 11 થી 11:10 વાગ્યા…

ગાંધીનગરમાં ‘વોટ્સએપ સ્ટેટસ’ પર ‘કોમી’ સંઘર્ષ હિંસક બન્યા બાદ 70 થી વધુ લોકોની અટકાયત

બુધવારે રાત્રે દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ગરબા ઉત્સવ ચાલી રહ્યો હતો. ત્યાં અચાનક ગરબા સ્થળ પર પથ્થરમારો શરૂ થયો. દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. એવું…

સુરતમાં ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે

ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે. DCP શેફાલી બરવાલની નજર પડતા નકલી PSI પકડાયો છે. પોલીસે નકલી PSI બનીને ફરતા યુવરાજ રાઠોડને પકડ્યો છે. ગ્રાઉન્ડમાં બંધ વોકીટોકી લઈને નકલી…

નવરાત્રીના નવ દિવસોમાં શું કરવું જોઈએ? જાણો કયા કાર્યો શુભ ફળ આપે છે.

શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને 1 ઓક્ટોબર, 2025 સુધી રહેશે. આ તહેવાર દેવી દુર્ગા અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાનો ખાસ સમય છે. આ સમય દરમિયાન ભક્તોએ…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં આવેલ ‘અર્બન ખીચડી’ની દાળમાંથી મૃત ‘વંદો’ નીકળ્યો! ગ્રાહકને થયો કડવો અનુભવ

અમદાવાદ શહેરમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. શહેરમાં વધુ એક હોટલના ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે અને શહેરના વધુ એક નાગરિકને કડવો અનુભવ થયો…

આ નવરાત્રી પર કળશ સ્થાપન માટે મળશે પુરતો સમય, જાણો શુભ મુહૂર્ત અને સમય વિશે

શરદ નવરાત્રી હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. શરદ નવરાત્રી આસો મહિનાના વદ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે. આ વર્ષે શરદ નવરાત્રી (Sharad Navratri 2026) 22 સપ્ટેમ્બરથી શરૂ થાય…