નાના પાટેકરની ક્લાસ ફિલ્મ Vanvaas ને બોક્સ ઓફીસ પર મળ્યો વનવાસ, શરૂઆત રહી ખુબ જ ખરાબ
નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ વનવાસ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. જો કે આ ફિલ્મની શરૂઆત ખુબ જ ઠંડી રહી છે. પ્રથમ દિવસનું કલેક્શન લાખોમાં જ થઇ શક્યું…
અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી રૂપેણ દબોચાયો, આરોપીના ઘરેથી બોમ્બની સામગ્રી સાથે હથિયારો મળ્યા
અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસનો આરોપી દબોચાયો છે. બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રુપેણ બારોટની ધરપકડ કરાઈ છે. જ્યારે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવલની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત આરોપી પાસેથી…
વિશ્વનું સૌથી ખતરનાક યુદ્ધ જહાજ રશિયાએ ભારતને આપી દેશના દુશ્મનોને ચોંકાવી દીધા
ભારતના પરંપરાગત મિત્ર રશિયાએ નવા વર્ષ પહેલાજ દુનિયાનું સૌથી ખતરનાક યુદ્ધ જહાજ આપીને દુશ્મનોને ચોંકાવી દીધા છે. રાષ્ટ્રપતિ પુતિને ભારતની નૌકાદળની તાકાત વધારવા માટે રશિયન નિર્મિત યુદ્ધ જહાજ આઇએનએસ તુશીલને…
અન્ય વ્યક્તિને અડતા જ કરંટ કેમ લાગે છે? આ કોઈ જાદુ છે કે વિજ્ઞાન
વીજળીથી કરંટ લાગવાની વાત તો ઘણી વખત સાંભળી હશે પરંતુ ક્યારેય તમે સાંભળ્યું કે અનુભવ્યું છે કે કોઈને અડવાથી અચાનકથી જોરનો ઝટકો લાગ્યો હોય. વીજળીથી કરંટ લાગવાની વાત તો ઘણી…
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોઈ સ્થળેથી ભાગી જનાર પોલીસ સામે સવાલ, બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
અમદાવાદમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો ન હોય તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અમદાવાદમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો ન હોય…
સિવિલ હોસ્પિટલમાં ભૂવાના તંત્ર મંત્ર ! ICU રુમમાં તબીબો અને નર્સ સ્ટાફની હાજરીમાં ભૂવાએ કરી તાંત્રિક વિધિ
ગુજરાતમાં દિવસે દિવસે અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત બહાર આવી રહી છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાંથી પણ વધુ એક ભૂવાએ તાંત્રિકવિધિ કરી હોવાની ઘટના સામે આવી છે.સામાન્ય રીતે માણસ બીમાર થાય ત્યાર હોસ્પિટલમાં…
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને કર્યો જેલ હવાલે
ભરૂચના અંકલેશ્વરના એક ગામમાં હવસની ક્રૂરતા આચરનાર દુષ્કર્મનો આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ગઈકાલે શ્રમિકોના પડાવમાં 10 વર્ષની બાળકી પર 36 વર્ષના આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.10 વર્ષની બાળકી મદદનો પોકાર…
દર વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન તા.25 થી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત વર્ષ 2008માં ત્યારના મુખ્યમંત્રી અને તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા કાર્નિવલનું એક અઠવાડિયાથી વધુ સમય સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય…
શરુ થયો ખરમાસ, 14 જાન્યુઆરી સુધી વિવાહ પર વિરામ; ભૂલથી પણ ન કરતા આ કામો
સૂર્યના બૃહસ્પતિની રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ શરૂ થાય છે. જે મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય પર રોક લાગી જાય છે.…
સંગીતનો મહાન સૂર આથમ્યો! ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોમાં નિધન
ઝાકિર હુસૈન અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં દાખલ હતા. તેની હાલત ગંભીર જણાવી હતી. જો કે હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન દરમિયાન નિધન થયું. ફેમસ તબલાવાદક અને ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર…